1. Home
  2. Tag "manuwad"

લ્યો બોલો! રામમંદિર લાગે છે કૉંગ્રેસી નેતાને મનુવાદની વાપસી!, કૉંગ્રેસ ઘેરાય તેવી શક્યતા

નવી દિલ્હી: અયોધ્યાની રામજન્મભૂમિ પર નિર્માણ થઈ રહેલા ભવ્ય રામમંદિરનો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પણ કોંગ્રેસના નેતાએ રામમંદિર સામે વાણીવિલાસ કરતા વિવાદીત નિવેદનબાજી કરીને કોંગ્રેસ માટે રાજકીય ઘેરાબંધીની શક્યતા જેવી સ્થિતિ ઉભી કરી છે. ઉદિત રાજે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યુ છે કે મતલબ 500 વર્ષ બાદ મનુવાદની વાપસી થઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code