1. Home
  2. Tag "Mask"

“એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારાઓને સીધા નો-ફ્લાઇંગ લિસ્ટમાં નાખો” – દિલ્હી હાઈકોર્ટની કડક સુચના  

દિલ્હી:કોરોનાના યુગમાં માસ્ક એક મહત્વપૂર્ણ વસ્તુ તરીકે ઉભરી આવ્યું છે.કોવિડ-19ના ચેપ સામે ચાલી રહેલી લડાઈમાં માસ્ક મહત્વનો ભાગ છે.ખાસ કરીને જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.પરંતુ ઘણા લોકો આ વાત માનતા નથી.આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે એવા મુસાફરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે,જેઓ એરપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક સંબંધિત નિયમોનું પાલન નથી કરતા. કોરોનાના […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

દિલ્હી બાદ હવે હરિયાણામાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ

હરિયાણામાં હવે માસ્ક પહેરવા પર દંડ નહી લાગે કોવિડના નિયમોમાં કરાયા ફેરફાર ઘટતા કેસને લઈને લેવાયો નિર્યણ ચંદિગઢઃ–દેશભરમાં કોરોનાના કેસો ખઘટતા જોવા ણળી રહ્યા છે ત્યારે અનેક રાજ્યો સંપૂર્ણ રીતે પ્રતિબંધોમાંથી છૂટ આપતા થયા છે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક બાબતે છૂટ આપ્યા બાદ હવે હરિયાણામાં પર માસ્ક મામલે છૂટ આપવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત જાણકારી […]

રાજધાની દિલ્હીમાં હવે માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ -જારી કરાયો આદેશ

દિલ્હીમાં માસ્ક પહેરવા બાબતે મળી છૂટ માસ્ક ન પહેરવા બાબતે નહી વેલાય દંડ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે દરેક રાજ્યોમાં કોરોનાના નિયમોમાંથી છૂટ આપવામાં આવી ચબકી છે, આવી સ્થિતિમાં મહારાષ્ટ્ટર અને દિલ્હીમાં માસ્ક પહેરવા બબાતે છૂટ મળી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર કોઈ દંડ નહીં […]

દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક હવે ફરજિયાત નહીં

દિલ્હી અને મહારાષ્ટ્રમાં લોકોને માસ્કથી રાહત હવે માસ્ક મરજિયાત મંત્રીએ આપી જાણકારી મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હવે કોરોનાવાયરસના કેસ ઓછા થતા જાય છે ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સતત ઘટતા કેસ બાદ હવે રાજ્યમાં કોવિડ-19ને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. હવે માસ્ક પહેરવું પણ ફરજિયાત નથી. જોકે લોકોને સુરક્ષા માટે […]

કોરોના સંકટઃ સુરતમાં માસ્ક પહેરનારા વાહન ચાલકોને ફુલ આપીને સન્માન કરાયું

અમદાવાદ: ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર લોકોના જીવનનો અંગ બની ગયો છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માસ્ક પહેરનારા વાહન ચાલકોને એક સંસ્થાએ ફુલ આપીને સન્માન કર્યું હતું. એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારાઓને માસ્ક […]

કોરના સંકટઃ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી લોકોના માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતરનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન નાના બાળકોને માસ્ક પહેરવાને લઈને લોકોમાં અસમંજીસ ભરી પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે, બાળકોના માસ્ક લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર પાંચ વર્ષથી ઓછી […]

કોરોનાના કેસ વધતા રાજકોટમાં માસ્કનું ધૂમ ઉત્પાદન, દૈનિક 25 લાખ માસ્ક બનાવાય છે

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં 17 હજાર કરતા પણ વધુ કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં 18મીને મંગળવારે રેકોર્ડબ્રેક 1461 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ […]

ઓમિક્રોન અને કોરોનાથી બચવા માટે ડબલ માસ્કનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટએ હાહાકાર મચાવ્યો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનથી બચવા ડબલ માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે. ઓમિક્રોન સામે ડબલ માસ્ક 91 ટકા રક્ષણ આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માઇક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક-યુંગનું કહેવું છે કે […]

અમદાવાદઃ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકો પાસેથી રૂ. 25.75 લાખનો દંડ વસુલાયો

લાલદરવાજા અને નહેરુનગર વિસ્તારમાં કાર્યવાહી નિયમોનું પાલન નહીં કરતા એક એકમને સીલ કરાયું શહેરના વિવિધ વિસ્તારમાં મનપાએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ તથા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 11 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code