1. Home
  2. Tag "Mataji"

આ મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે પીળા ચોખા

મહાલક્ષ્મી મંદિરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે દિવાળીના અવસરે દેવી લક્ષ્મીના મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી ધનની વર્ષા થાય છે. ઘણા લોકો દિવાળી પર પીળા ચોખા ચઢાવીને માતાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણા લોકો માને […]

નવરાત્રીમાં માતાજીને આ ફૂલ કરો અર્પણ,દૂર થશે દરેક સમસ્યા

નવરાત્રીના નવ દિવસ હોય કે સામાન્ય દિવસ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતાજીની કૃપા હંમેશા બની રહે અને તેમને દરેક પ્રકારના સંકટથી દૂર રાખે. આ માટે લોકો અનેક પ્રકારની પૂજા પ્રાર્થના પણ કરતા હોય છે પણ તે વાત જાણીને તમે થોડો સમય ચોંકી જશો કે ભગવાનને જો આ ફૂલ અર્પણ કરવામાં આવે તો […]

બહુચરાજીઃ માતાજીની શાહી સવારી નીકળી, પોલીસની ગાર્ડ ઓફ ઓનર

અમદાવાદઃ ગુજરાતનાં પવિત્ર તિર્થસ્થાનો પૈકી એક મહત્વનું તિર્થસ્થાન એટલે બહુચરાજી. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તિર્થસ્થાન સતત અને અવિરત રીતે ‘મા બહુચર’ના જય જયકારથી ગુંજતું રહે છે. ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વરસે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વરસે પણ બહુચર માનાં ભક્તો માટે 4 એપ્રિલ […]

નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ

શારદીય નવરાત્રીનો 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઈ રહ્યો છે.આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવશે અને માતા રાનીની પૂજા કરવામાં આવશે. તો આ દિવસોમાં આ પ્રકારનું ભોજન ભૂલથી ન કરતા અને આ બાબતોનું રાખજો ધ્યાન. હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલી વાર્તા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ […]

શું તમને નવરાત્રીનું પૌરાણિક મહત્વ વિશે જાણ છે? તો આજે જાણો

પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યું ન પામી શકે. આ વરદાન મેળવ્યાં બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો.તેને બધા જ દેવોને હરાવી દીધા અને […]

નવરાત્રીના નવેનવ દિવસ માતાજીને જૂદા-જૂદા રંગોના વસ્ત્રો ઘારણ કરાવવાનું આ ખાસ મહત્વ જાણો

નવરાત્રીમાં નવ દિવસ માતાજીને જૂદા જૂદા રંગોના વસ્ત્રો પહેરાવાય છે આ રંગોનું ખાસ મહત્વ હોય છે શારદીય નવરાત્રી 9 દિવસ મા દુર્ગાને સમર્પિત ઉત્સવ કે તહેવાર છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી આ નવ દિવસની નવરાત્રી ત્યારે અત્યારથી જ દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં યુવાનો ગરબે ઘૂમવા તડામારા તૈયારીઓ કરી રહી છે. શારદીય નવરાત્રી […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code