1. Home
  2. Tag "Matana Madh’"

પાવાગઢ અને માતાના મઢ ખાતે નવરાત્રી મેળામાં 120 એક્સ્ટ્રા એસ.ટી બસો દોડાવાશે

ગાંધીનગરઃ પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા કુલ 120 એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક્સ્ટ્રા બસોના સંચાલનનો રાજ્યના અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને લાભ મળશે એમ ગુજરાત […]

કચ્છના માતાના મઢમાં નવરાત્રીના પ્રારંભ પહેલા જ શ્રદ્ધાળુઓનો માતાજીના દર્શન માટે ધસારો

બે દિવસમાં 50.000થી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા, રવાપર હાઈવે પર પદયાત્રિકાની વણઝાર જોવા મળી, નવરાત્રી પર્વ માટે માતાના મઢમાં તમામ તૈયારીઓ પૂર્ણ ભૂજઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં નવરાત્રીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. હાલ પદયાત્રિઓ સહિત ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. નવલી […]

કચ્છના માતાના મઢમાં 21મી સપ્ટેમ્બરે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થશે

માતાના મઢમાં નવરાત્રીની તૈયારીનો પ્રારંભ કરાયો, 29 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે ગાદી પૂજન થશે, 30 સપ્ટેમ્બરે સવારે 8 કલાકે કચ્છ રાજ પરિવાર દ્વારા પતરી વિધિ કરાશે ભૂજઃ નવરાત્રીને હવે એક મહિનો બાકી છે. ત્યારે  કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાના […]

માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો

અમદાવાદઃ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું […]

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં  દરવર્ષે  ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે  ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code