1. Home
  2. Tag "matter"

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

કેનેડાનું નવું ષડયંત્ર, નિજ્જરની હત્યા મામલે ફરી ગંભીર આરોપો, ભારત સરકારને મળ્યો જડબાતોડ જવાબ

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લાંબા સમયથી તંગ છે. કેનેડાની સરકાર અને ત્યાંનું મીડિયા, જે ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે, તે હજુ પણ અટકી રહ્યું નથી. જસ્ટિન ટ્રુડોના કેનેડિયન મીડિયાએ ભારત સરકાર વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે. કેનેડાના એક અખબારમાં બુધવારે (20 નવેમ્બર) પ્રકાશિત થયેલા અહેવાલને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો […]

દિલ્હીમાં પ્રદૂષણ મામલે ગ્રેપ-4ના પ્રતિબંધોનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણ ગંબીર સ્તર પર પહોંચ્યુ છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારને સવાલ પૂછવાની સાથે ફટકાર લગાવી હતી. તેમજ કડક પ્રતિબંધ લગાવવામાં મોડું કરવામાં આવતા ઝાટકણી કાઢી હતી. આ સાથે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું […]

ભારે વરસાદના લીધે થયેલી નુકશાની મામલે ભુજમાં પહોંચી કેન્દ્ર સરકારની ટીમ

અમદાવાદઃ ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રૅઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી. ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code