શુભ મુહૂર્ત ન હોવાથી હવે બે મહિના લગ્નોના ઢોલ નહીં ઢબુકે, 16મી જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે
અમદાવાદઃ ઉનાળાના વધતા જતા તાપમાનમાં પણ શુભ મૂહુર્તોમાં લગ્નો યોજાતા હોય છે, પરંતુ આગામી બે મહિના એટલે કે, મે અને જુન દરમિયાન લગ્નો માટે કોઈ શુભ મૂહુર્ત નથી, ત્યારબાદ 2 જુલાઈથી લગ્નનો શુભ મુહૂર્તો છે. પણ 16 જુલાઈથી 12 નવેમ્બર સુધી ચાતુર્માસના કારણે લગ્નનો કોઈ શુભ સમય નથી. એવું કર્મકાંડી પંડિતો કરી રહ્યા છે. કર્મકાંડી […]