રાજકોટમાં ગણેશોત્સવના આયોજકોની રજુઆત, રાતના 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરને મંજુરી આપો
રાજકોટઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના ગણેશ મહોત્સવના મોટા આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગણેશ મહોત્સવના આયોજકોએ લાઉડસ્પીકરની રાતના 10 વાગ્યા સુધી મંજુરી આપવા સહિત વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે હેમુ […]


