1. Home
  2. Tag "Meeting"

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ પર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રામદાસ અઠાવલે વચ્ચે બેઠક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે, હાલ સીએમ ઠાકરે સરકાર લઘુમતીમાં મુકાઈ છે. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનડીએના સભ્ય રામદાસ અઠાવલે વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ગુજરાતની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના રમત-ગમત મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદઃ  કેન્દ્રિયમંત્રી અનુરાગ ઠાકુર બે દિવસ ગુજરાત પ્રવાસે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ભારતના રમત ગમતના મંત્રી સાથે બે દિવસ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. આજે અમદાવાદ એરપોર્ટે ખાતે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મીડિયા કન્વીનીર ડો.યજ્ઞેશ દવે તેમજ પ્રદેશના હોદેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશમાં ખેલ […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યોની હાજરી

રાજકીય સંકટ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર રાજકીય સંકટ ઉભુ થયું છે દરમિયાન શિવસેનાના નારાજ 42 જેટલા ધારાસભ્ય પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો. તેમજ સાત જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યાનો દાવો કર્યો છે. દરમિયાન હવે ઉદ્ધવ ઠાકરે સાથે આંગળીના વેઢે ગણી […]

ગાંધીનગરમાં CMના બંગલે ભાજપના ધારાસભ્યોની બેઠક આજે મળશે, કેન્દ્રિય નેતાઓ પણ હાજર રહેશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે તો ઘણા સમય પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે, તમામ ધારાસભ્યોને લોકસંપર્ક ઘનિષ્ઠ બનાવવાની સુચના આપી દેવામાં આવી છે. સરકાર અને સંગઠન વચ્ચે વધુ વધુ તાલમાલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાજપના તમામ ધારાસભ્યોની ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે આજે  ગુરૂવારે સાંજે […]

રંગીલા રાજકોટમાં જન્માષ્ટ્રમીનો લોકમેળો 17મી ઓગસ્ટથી યોજાશે, કલેક્ટરે યોજી બેઠક

રાજકોટઃ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં રંગાલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ યોજાતો હોય છે, અને લોકમેળાને માણવા માટે રોજ લાખોની મેદની ઉમટી પડતી હોય છે. આમ તો કોરોનાને લીધે રાજકોટના લોકમેળાને બે વર્ષથી મંજુરી આપવામાં આવી નહતી. હવે બે વર્ષ બાદ લોકમેળાને મંજુરી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ […]

અમદાવાદ જિલ્લામાં પ્રિ-માન્સુન કામગીરીના આયોજન માટે કલેકટર કચેરીએ બેઠક મળી

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વર્ષે 15મી જુન સુધીમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ જશે. ત્યારે ચોમાસા દરમિયાન સંભવિત અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તેમજ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ રહેવા સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આગોતરૂ આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી રહી.જેમાં […]

અમરનાથ યાત્રીઓને પ્રથમવાર RIFD કાર્ડ આપી રૂ. 5 લાખનો વીમો લેવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર  મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ અમરનાથ […]

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ,NSA ડોભાલ રહ્યા હાજર

અમરનાથ યાત્રા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ NSA ડોભાલ પણ રહ્યા હાજર સુરક્ષા તૈયારીઓ પર સમીક્ષા દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા સંબંધિત સાધનો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વન-ઓન-વન મીટિંગોએ યાત્રા અંગે ચર્ચા કરી, જે બે વર્ષ પછી આ વર્ષે 30 જૂને શરૂ થશે, એવા […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાના નવા પીએમએ વિશ્વ બેંક સાથે મીટીંગ કરી

બેંગ્લોરઃ શ્રીલંકાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રતિનિધિઓ સાથે દેશના વર્તમાન આર્થિક સંકટ અંગે ચર્ચા કરી હતી. તે જ સમયે, ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 4,00,000 મેટ્રિક ટનથી વધુ ડીઝલનો 12મું કન્સાઇનમેન્ટ સપ્લાય કર્યું છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું કે, 12મું કન્સાઈનમેન્ટ […]

જ્ઞાનવાપી મસ્જિદમાં શનિવારે સર્વેની કામગીરી કરાશે, મુસ્લિમ આગેવાનો સાથે ઉચ્ચ અધિકારીની મીટીંગ

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની કામગીરી આવતીકાલે શનિવારે શરૂઆતે થશે. મુસ્લિમ પક્ષ સાથે વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ મીટીંગ બાદ કહ્યું હતું કે, કાલથી સર્વે કમીશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નર દ્વારા કરવામાં આવશે. આ અંગે મુસ્લિમ પક્ષ સાથે બેઠક થઈ હતી અને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી. કેસની હકીકત અનુસાર જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code