મહેસાણામાં ધો.7ની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત
મહેસાણા, 2 જુલાઈ, 2026 : Class 7 student commits suicide by jumping from the sixth floor શહેરના આજે વહેલી સવારે સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી 7મા ધોરણમાં ભણતી ચાર્મી પરમાર નામની વિદ્યાર્થિનીએ ઝંપલાવીને આપઘાત કરતા ગમગીની વ્યાપી ગઈ હતી. દીન દયાલ આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને […]


