1. Home
  2. Tag "Mental health"

આ 4 ટિપ્સ સુધારશે તમારું માનસિક સ્વાસ્થ્ય,આજે જ ફોલો કરો,તમારું મન રહેશે હળવું

સારા સ્વાસ્થ્ય માટે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. સકારાત્મક રહેવાથી શરીરમાં સારા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે અને તમે સ્વસ્થ રહો છો.આ સિવાય માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે પૂરતી ઊંઘ લેવી, સારી વસ્તુઓ ખાવી, પૌષ્ટિક આહાર લેવો, યોગ અને ધ્યાન કરવું. આ બધી બાબતો ઉપરાંત, તમે કેટલીક અન્ય બાબતો […]

અહીં જાણો સૂર્યના કિરણો માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે ફાયદાકારક

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.જેને લઈને લોકો તડકામાં બેસતા હોય છે.જોક,સુર્યપ્રકાશ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.ત્યારે આવો જાણીએ સૂર્યના કિરણો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. સૂર્યપ્રકાશ તમારી સર્કેડિયન રિધમને સેટ કરવામાં મદદ કરે છે, જે સેરોટોનિન નામના ચોક્કસ હોર્મોનને પણ ટ્રિગર કરે છે. સેરોટોનિન તમારો મૂડ સુધારે છે, તમને […]

જીવનમાં ખૂબ ભાગદોડ છે ? માનસિક રીતે થાકી ગયા છો? તો જાણો આ વાતો જે મેન્ટલી હેલ્થને સુધારવામાં છે ઉપયોગી

મેન્ટલ હેલ્થને સુધારવા માટે પોતાના લોકો સાથે સમય વિતાવો હંમેશા એકલા રહેવાનું ટાળો લોકો સાથે મળતા રહો આજકાલ દરેક લોકોનું જીવન અતિશય ભાગદોડ વાળું બની ગયું છે. ઘરની જવાબદારીઓથી લઈને ઓફીસનું કામ માણસને માનસિક રીતે થકવી રહ્યું છે, સમય પાણીની જેમ પસાર થતો હોવાથી આપણે પોતાના જ માટે સમળ ફાળવી શકતા નથી આવી સ્થિતિમાં તમારે […]

તમારા માનસિક સ્વાસ્થ્ય માટે જરુરી છે આ પ્રકારનો ખોરાક – જે સ્વાસ્થ્યને રાખે છે નિરોગી

માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખતા ખોરાકો રોજીંદા જીવનામાં આ ખોરાકનો કરો ઉપયોગ સામાન્ય રીતે આજકાલ આપણું જે ફાસ્ટ જીવન બની ગયું છે તેમાં તણાવ,ચિંતા જેવી પરિસ્થિતિએ પોતાની ખાસ જગ્યા બનાવી લીઘી છે, ફાસ્ટ લાઈફના કારણે ઘડીયાળના કાટાની સાથે ચાલવું પડે છે,ઘર ઓફીસ બાળકો સતત બધાનું ધ્યાન રાખી દરેકને સમય આપીને જીવન જીવવું પડી રહ્યું છે આવી […]

યાદશક્તિ વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

ભૂલવાની બીમારી કરી રહી છે પરેશાન ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ યાદશક્તિ વધારવામાં અસરકારક ભૂલવાની બીમારી ખૂબ જ પરેશાન કરી શકે છે. જો કે, મોટાભાગના વૃદ્ધોને આ બીમારીનો સામનો કરવો પડે છે, કારણ કે વય સાથે, યાદશક્તિ ઓછી થવા લાગે છે. જો કે કોમ્પીટીશનના આ સમયમાં યુવાનોમાં ભૂલી જવાની સમસ્યા આજકાલ સામાન્ય બની રહી છે.યાદ […]

માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું એક આવશ્યક ઘટકઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ “માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું એક આવશ્યક ઘટક છે અને તેના પરની જાગૃતિ તેની આસપાસના કલંકને દૂર કરવા માટે ઘણું આગળ વધશે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગ્રીન રિબન પહેલનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 5 થી 10 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલી માનસિક આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code