1. Home
  2. Tag "method"

હાર્ટ એટેકથી બચવા માટે સારવારની પદ્ધતિમાં ફેરફાર કરો

સમગ્ર વિશ્વમાં હાર્ટની બીમારી ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને હાર્ટ બ્લોકેજ જેવી સમસ્યાઓ વધી રહી છે. નવો અભ્યાસ સૂચવે છે કે હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવા માટે સારવારની પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે. અભ્યાસ […]

અનેક લોકો ચા બનાવવામાં ભૂલ કરતા હોવાથી તેનો યોગ્ય ટેસ્ટ આવતો નથી, જાણો ચા બનાવવાની રીત

ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે જ થાય છે, એટલું જ નહીં દિવસમાં અનેક વખત લોકો ચા પીવાનું પસંદ કરે છે. ભારતીયોને પણ ચા પીવા માટે બહાનું જોઈએ છે. ઓફિસમાં ઘણું કામ હોવા છતાં પણ લોકો ચા પીવા માટે સમય કાઢે છે. આમ ચા પ્રત્યેનો પ્રેમ બીજા બધા કરતા અલગ છે.પરંતુ દરરોજ એક પરફેક્ટ ચા […]

તુલસીના પાંદડા શરીરની ચરબીને ઘટાડી શકે છે, એક્સપર્ટએ જણાવ્યું ઉપયોગ કરવાની રીત

આજકાલ, વજન ઘટાડવું અને શરીરની ચરબી ઝડપથી ઘટાડવી એ મોટાભાગના લોકો માટે એક મોટો પડકાર બની ગયો છે. જીવનશૈલીમાં બદલાવ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ખાવાની અનિયમિત આદતોને કારણે શરીરમાં વધારાની ચરબી જમા થાય છે. આવી સ્થિતિમાં, કુદરતી ઉપચારની મદદથી વજન ઓછું કરવું ખૂબ અસરકારક છે અને તેની શરીર પર કોઈ આડઅસર થતી નથી. આયુર્વેદમાં તુલસીના નાના […]

2025માં 2જી કે 3જી ફેબ્રુઆરીએ સરસ્વતી પૂજા ક્યારે? પૂજાની સાચી તારીખ, સમય અને પદ્ધતિ જાણો

માઘ મહિનાના મુખ્ય તહેવારોમાં વસંત પંચમીનો તહેવાર છે જેને આપણે સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. માતા સરસ્વતીનું સ્વરૂપ ખૂબ જ અનન્ય છે. માતાના હાથમાં પુસ્તક, વીણા અને માળા છે અને તે સફેદ કમળ પર બિરાજમાન છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતા […]

મહાકુંભઃ પ્રયાગરાજમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને તંત્રએ ઉભુ કર્યું ગાઢ જંગલ

પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરના ઘણા ભાગોમાં ગાઢ જંગલો ઉગાડી રહ્યું છે. કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં શહેરમાં 55,800 ચોરસ મીટરના વિસ્તારમાં 10 થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું છે. નૈની ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 63 પ્રજાતિઓના લગભગ 1.2 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે શહેરના સૌથી […]

રાજ્યસભામાં નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : જગદીપ ધનખર

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ. પ્રશ્નકાળ […]

20 થી 50 વર્ષની વય વચ્ચે દાંત સેંસિટિવ બની શકે છે, જાણો તેના કારણો અને સારવારની પદ્ધતિ

જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ખોરાક લેવો જરૂરી છે. એ જ રીતે, યોગ્ય સમયે દાંત સાફ કરવા એ પણ એક સ્વસ્થ આદત છે. દાંતની કાળજી ન રાખવાને કારણે, કોઈ પણ વ્યક્તિ ગરમ કે ઠંડુ કંઈપણ ખાય કે તરત જ સંવેદના અનુભવવા લાગે છે. તેનાથી દાંતના દુખાવાની સાથે પરેશાની પણ વધે છે. ચાલો જાણીએ દાંતની […]

શ્રાવણનાં પ્રથમ સોમવારના વ્રતની તૈયારી કેવી રીતે કરવી, જાણો અભિષેકની સામગ્રી અને પદ્ધતિ

શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 22મી જુલાઈ 2024થી સાવન મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ જ દિવસે સાવનનો પહેલો સોમવાર પણ આવશે. આ દિવસે વ્રત રાખવાની અને ભગવાન શિવને અભિષેક કરવાની પરંપરા છે. શ્રાવણ માસમાં આવતા સોમવારના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી તમે […]

ગૂગલ પરથી આ રીતે ડિલીટ કરો તમારી વ્યક્તિગત જાણકારી, ખુબજ આસાન પદ્ધતી

ઘણા લોકો એવું ચાહે છે કે તેમના વિશે ગૂગલ પર સર્ચ કરીએ તો રિઝલ્ટ મળે, પણ ઘણા લોકો એવું નથી ઈચ્છતા. કેટલીક વખત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફોન નંબર, ઘરનું એડ્રેસ અને બેંક ડિટેલ પણ ઓનલાઈન પલબ્ધ થઈ જાય છે. સૌથી મોટી સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આ ડિટેલ ગૂગલ પર દેખાવા લાગે છે. આજના […]

જો બાળકો જમવામાં આનાકાની કરે તો આ રીત અપનાવો, તરત જ ભૂખ લાગવા લાગશે

શું તમારૂ બાળક ખાવામાં અચકાય છે? જો હા તો આ એક સામાન્ય સમસ્યા છે. જેનો સામનો દરેક માત-પિતાએ કરવો પડે છે. પણ, ચિંતા ના કરશો! અમે તમને થોડીક એવી રીતો બતાવીશુ કે જે તમારા બાળકની ભૂખ તરત જ વધશે. • એક જ સમયે ખાવાનું ખવડાવો જો બાળકો દરરોજ એક જ સમયે ખાવાનું ખાય છે, તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code