1. Home
  2. Tag "Metro Train"

અમદાવાદઃ IPL મેચને લઈ મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આગામી IPL -2024 ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, GMRCએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12:00 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, GMRCએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના […]

અમદાવાદઃ મેટ્રો રેલના ફેઝ-2નું કામ વધારે તેજ કરાયું, એપ્રિલમાં ટ્રાયલ રનનું આયોજન

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલના ફેઝ-2નું કામ હાલ પુરઝડપે ચાલી રહ્યું છે અમદાવાદના સાબરમતીથી ગાંધીનગરના ગીફ્ટ સિટી સુધીના રૂટની કામગીરી ચાલી રહી છે અને આગમી દિવસોમાં તેને પૂર્ણ કર્યા બાદ આ રૂટ ઉપર આવતા વર્ષના એપ્રિલ મહિનાથી ટ્રાપલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ગીફ્ટસિટી સુધી મેટ્રો રેલ દોડતી થઈ જતા અમદાવાદથી ગાંધીનગર જવામાં વધારે સરળતા […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યા સમયે ઉપડશે ટ્રેન

અમદાવાદઃ શહેરની મેટ્રો ટ્રેનમાં રોજબરોજ ટ્રાફિક વધતો જાય છે. હવે તો કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટે  મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની માગ ઊઠી હતી. તેના લીધે મેટ્રો ટ્રેન સવારે 6.20 વાગ્યાથી દોડતી થઈ જશે. તેના લીધે નિયમિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજોમાં પહોંચી શકશે. અમદાવાદ […]

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે ક્રિકેટ મેચને લીધે મેટ્રો ટ્રેન રાતના 12.30 વાગ્યા સુધી દોડશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે  આજે બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે  ટી-20 ક્રિકેટ મેચ યોજાશે. આથી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા પ્રેક્ષકોની સુવિધા માટે શહેરમાં મેટ્રો ટ્રેનની સેવાઓ રાતના 12.30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. શહેરનાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિના 12.30 કલાક સુધી મેટ્રો ટ્રેન  દોડશે. આ વધારેલા સમય […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ખર્ચ ઘટાડવા માટે હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ, મહિને 21 લાખની બચત થશે

અમદાવાદઃ શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન શરૂ કરાયા બાદ સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. પરંતુ મેટ્રો ટ્રેન ઓપરેટિંગનો તોતિંગ ખર્ચ પ્રવાસી ભાડામાંથી કાઢવો મુશ્કેલ છે, આથી ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તમામ મેટ્રો સ્ટેશનોને ગ્રીન સોલાર એનર્જીથી ઓપરેટ કરવાની યોજના ઘડી છે. હવે અમદાવાદના તમામ […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના ટ્રાફિકમાં વધારો, 13000 પ્રવાસીઓએ સ્માર્ટ કાર્ડ કઢાવ્યાં

અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રો ટ્રેન શરૂ કરતાં એમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. શહેરીજનો હવે ગીચ ટ્રાફિકમાં પોતાનું વાહન લઈને જવાને બદવે મેટ્રો ટ્રેનની મુસાફરી વધુ પસંદ કરવા લાગ્યા છે. ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન ફેઝ-1માં લગભગ 39 કિલોમીટરના રૂટ પર દોડતી થઈ છે. માત્ર મનોરંજનનું સાધન રહેલી મેટ્રો ટ્રેન લોકો માટે હવે ઉપયોગી […]

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના […]

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલના રુટના ફેઝ-1ને લીલીઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં તેમણે મેટ્રો રેલમાં પ્રવાસ કરીને કર્મચારીઓ સાથે વાત-ચીત કરી હતી. ગુજરાતના પ્રવાસના આજે બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ગાંધીનગરમાં વંદેભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. તેમજ ગાંધીનગરથી ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા. કાલુપુર […]

PM મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પીએમ મોદી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. […]

અમદાવાદઃ PM મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રોનો પ્રારંભ કરાવશે, ગાંધીજ્યંતિથી પ્રજા કરી શકશે મુસાફરી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રમ પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે અને તા. 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ પણ કરાવે તેવી શકયતા છે. જો કે, શહેરીજનો આ સેવાનો લાભ બે દિવસ બાદ એટલે કે ગાંધી જ્યંતિથી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code