1. Home
  2. Tag "Metro Train"

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ્સની મેટ્રો ટ્રેનને પીએમ મોદી 30મીએ લીલી ઝંડી આપશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલ ફેઈઝ-1નું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સફળતાપૂર્વક ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.30મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને લોકાપર્ણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની […]

પ્રથમ નોરતે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટઃ PM મોદી શુભારંભ કરાવે તેવી શકયતા

અમદાવાદઃ શહેરમાં ગણા વર્ષોથી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાના આરે છે, દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે જ શહેરીજનોને મેટ્રો સેવાનો લાભ મળતો થવાની શકયતા છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. અમદાવાદ શહેરમાં મેટ્રો […]

અમદાવાદના થલતેજમાં રાત્રે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો એક પિલર ત્રાંસો થઈને ફ્લેટ્સ પર નમી પડ્યો

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફેઈઝ-1નું કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અને નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. ત્યારે શહેરના થલતેજ નજીક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એક પિલ્લર એકાએક ત્રાંસો થઈને ફ્લેટ પર પડતાં જ ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. જોકે સદભાગ્યે આ […]

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25  હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ […]

અમદાવાદમાં મહિનામાં જ મેટ્રો ટ્રેન દેડતી થશે, પણ પબ્લીક પાર્કિંગના હજુ કોઈ ઠેકાણા નથી

અમદાવાદઃ શહેરમાં આવતા મહિનામાં યાને ઓગસ્ટના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે.મેટ્રો રેલના પહેલા તબક્કાનું કામ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. પરંતુ હજુ પબ્લીક પાર્કિંગ માટેના કોઈ ઠેકાણા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ છેવાડાના સ્ટેશન સુધી કનેક્ટીવિટી મળી રહે તે જરૂરી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ મેટ્રો રેલ અને BRTS રૂટ પર 58 […]

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું એપરલ પાર્કથી અન્ડર ગ્રાઉન્ડ ટનલ, રિવરફ્રન્ટ સુધી દોડાવીને ટેસ્ટીંગ કરાયું

અમદાવાદઃ શહેરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઓગસ્ટ મહિનાથી મેટ્રો ટ્રેન દોડાતી થઈ જશે. હાલ મેટ્રો ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. શુક્રવારે એપરલ પાર્કથી અંડરગ્રાઉન્ડ ટનલ થઈ રિવરફ્રન્ટ ઉપર ટ્રેનના 3 કોચ પસાર કરાયા હતા. વિશેષ વાહનની મદદથી 3 કોચને ટ્રેક પર ચલાવાયા હતા. આમ, સુરક્ષાના તમામ માપદંડ ચકાસવા પ્રાથમિક ટેસ્ટિંગ હાથ ધરાયુ હતું. શહેરમાં મેટ્રો ટ્રેન […]

અમદાવાદઃ શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતી મેટ્રો ટ્રેન જૂન મહિનામાં ચાલુ થઈ જશે

અમદાવાદઃ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનની કામગીરી વધારે પૂરઝડપે આગળ વધી રહી છે. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા સપૂર્ણ થઈ ગયું છે. 2022 વર્ષમાં જૂન મહિનામાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન ચાલુ થઈ જશે. બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં ચાલુ થશે. લોકસભામાં હાઉસિંગ એન્ડ […]

અમદાવાદમાં આગામી 15મી ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે

અમદાવાદઃ  શહેરના સાબરમતી નદી પરથી શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો બ્રીજ તૈયાર થઈ ગયો છે.  મેટ્રો પ્રોજેક્ટનો અમદાવાદ-ગાંધીનગરને જોડનારા ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. મેટ્રો દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડવા માટે સાબરમતી નદી પર બ્રીજ અને પછી અંડરગ્રાઉન્ડ કામગીરી લગભગ પડકારજનક હતી. તે પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 સુધીમાં આખા […]

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ, થલતેજ, મોટેરા સુધીની મેટ્રો ટ્રેન દોડતી થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં વસ્ત્રાલ, થલતેજ, અને મોટેરા સુધીની મેટ્રો ટ્રેન ચાલુ કરી દેવાશે. મેટ્રો ટ્રેનનું કામ લગભગ પુરૂ થઈ ગયું છે. હાલ પ્રથમ તબક્કામાં એપરલપાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી રહી છે. શહેરમાં દિવાળીના તહેવારમાં મેટ્રો ટ્રેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવાળીના પાંચ દિવસમાં 16 હજારથી વધુ લોકોએ વસ્ત્રાલ […]

વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નડતરરૂપ 5000 વૃક્ષો કપાયા

અમદાવાદઃ રાજ્યમાં વિકાસના નામે વૃક્ષોનું આડેધડ છેડન કરાતું હોય છે. વિકાસના કાર્યો માટે નડતરરૂપ બનતા વૃક્ષો કપાતા હોય છે, પણ તેની સામે વૃક્ષારોપણ થતું નથી. સરકાર અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરાતું હોય છે પરંતુ ત્યારબાદ રોપાઓ ઉછેરવાની યોગ્ય દરકાર કરાતી નથી. એટલે રોપાઓ મુરઝાઈ જાય છે. વધારે પ્રમાણમાં વૃક્ષો કપાવવાના કારણે ગ્રીન કવર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code