અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટ્સની મેટ્રો ટ્રેનને પીએમ મોદી 30મીએ લીલી ઝંડી આપશે
અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલ ફેઈઝ-1નું કામ પૂર્ણ થઈ ગયું છે. અને સફળતાપૂર્વક ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.30મી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપીને લોકાપર્ણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની […]