1. Home
  2. Tag "Midnight"

જન્માષ્ટમીની મધ્યરાત્રિએ શા માટે કાપવામાં આવે છે ડાળખીવાળી કાકડી, જાણો તેનું ધાર્મિક મહત્વ

કૃષ્ણ જન્માષ્ટમી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે કૃષ્ણના જન્મની યાદમાં ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. જન્માષ્ટમી પૂજા મધ્યરાત્રિએ (રાત્રે 12 વાગ્યે) કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે […]

મ્યાનમારમાં  4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

નવી દિલ્હીઃ રવિવાર અને સોમવારની વચ્ચેની રાતે વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર રવિવારે ચીનના ઝિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સિવાય મ્યાનમારમાં પણ સવારે 2.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 4.2 નોંધવામાં આવી છે. હાલ કોઈ નુકસાનના સમાચાર […]

નવરાત્રીમાં ગરબે ઘૂમ્યાં બાદ ભૂખ્યા થયા હોય તો ચિંતા ન કરતા, હોટલ-રેસ્ટોરાં મધરાત બાદ ખૂલી રહેશે

અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યભરમાં નવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે નવરાત્રિના નવ દિવસ લોકો […]

આગામી તા.1લીથી 4થી જાન્યુઆરી સુધી મધ્યરાત્રી બાદ ઉલ્કાવર્ષા ખરતી જોઈ શકાશે

અમદાવાદઃ વર્ષ 2021ની વિદાય અને નવા વર્ષ 2022ના આગમનની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે 2022ના નવા વર્ષના આરંભથી ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષનો અવકાશી નજારો જોવા મળશે. તા.3 જાન્યુઆરીના રોજ  ભારત સહિત કેટલાક દેશોમાં આ ઉલ્કા વર્ષા સ્પષ્ટપણે જોવા મળશે. ખગોળ વૈજ્ઞાનિકોએ આ માટે દરિયાઇ વિસ્તાર તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી દીધી છે. તા.1થી 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code