કચ્છના માલધારીઓ માલ-ઢોર સાથે હિજરત કરવાની તૈયારીમાં
ઘાસચારીથી અછતથી પશુપાલકો પરેશાન 12 રૂપિયે કિલોના ભાવે ઘાસચારો ખરીદવો પડે છે લખપત તાલુકાના માલધારીઓએ હીજરત કરીને ભૂજ નજીક ડેરા-તંબુ તાણ્યાં ભૂજઃ કચ્છના માલધારીઓ દર ઉનાળામાં પોતાના માલ-ઢોર સાથે અન્ય વિસ્તારોમાં હીજરત કરતા હોય છે. અને ચોમાસા પહેલા કચ્છમાં પરત ફરતા હોય છે. ઉનાળામાં પશુપાલનનો નિભાવ ખૂબ મુશ્કેલભર્યો હોય છે. આ વખતે લખપત તાલુકાના માલધારીઓ […]