1. Home
  2. Tag "millet"

લઘુતમ ટેકાના ભાવથી સરકાર તા. 1લી નવે.થી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં ડાંગર (કોમન)‌ 2183 (પ્રતિ ક્વિ), ડાંગર (ગ્રેડ – એ) 2203 (પ્રતિ ક્વિ), મકાઇ 2090 (પ્રતિ ક્વિ), બાજરી 2500 […]

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષઃ સરકાર ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે

15મી મેથી ખેડૂતો નોંધણી કરાવી શકશે એક મહિના સુધીમાં ટેકાના ભાવે ખરીદી કરાશે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરાશે અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ વર્ષ અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાત સરકાર ટેકા ભાવે બાજરી સહિતના મિલેટની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ […]

CAPF અને NDRFના કર્મચારીઓના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાયો, ગૃહ વિભાગનો નિર્ણય

નવી દિલ્હીઃ પી.એમ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિલેટ વર્ષ -2023ને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો (CAPFs) અને રાષ્ટ્રીય આપદા મોચન બળ (NDRF) કર્મચારીઓના ભોજનમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ભોજનમાં 30 ટકા શ્રી અન્નનો સમાવેશ કરાયો છે. મિલેટના મહત્વને સ્વીકારવાની સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગ ઉત્પન્ન […]

ભાવનગર જિલ્લામાં મગફળી, બાજરી અને તલના ઉનાળું વાવેતરમાં થયો વધારો

ભાવનગરઃ ગોહિલાડ પંથકમાં ભર ઉનાળે માવઠાનો માહોલ છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. દરમિયાન ખેડુતોએ તે રવિ સીઝન પૂર્ણ થતાં જ ઉનાળું વાવણી શરૂ કરી દીધી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.  ભાવનગર જિલ્લામાં 51,700 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. માર્ચ માસમાં ભાવનગર જિલ્લામાં […]

ગુજરાત સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર, અને મકાઈની ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ડુંગળી અને બટેકાના પાકમાં ખેડુતોને સહાય આપવાની જાહેરાત કરાયા બાદ નાફેડ દ્વારા પણ ડુંગળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખરીદી નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન […]

બાજરીનો રોટલો ખાશો,તો આ બીમારીઓ કોઈ દિવસ થશે નહી

બાજરીનો રોટલો ખાવાના ફાયદા બીમારીઓથી બચાવવામાં મદદરૂપ જાણો તેના વિશે વધારે જાણકારી શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારની કસરતની તો જરૂર છે જ પણ સાથે યોગ્ય ડાયટની પણ જરૂર છે. લોકોએ તે પણ જોવું પડે કે, તેમણે શરીરને ફીટ રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ અને શું ખાવુ. આવામાં જે તે વાત જાણીને લોકોને આશ્ચર્ય […]

દહેગામ APMC માર્કેટમાં બાજરીના યોગ્ય ભાવ ન મળતા ખેડુતોએ હોબાળો મચાવી હરાજી બંધ કરાવી

ગાંધીનગરઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યભરની એપીએમસી માર્કેટ્સ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ ફરી ધમધમવા લાગ્યા છે.  જેમાં દહેગામના એપીએમસી માર્કેટમાં પણ રાબેતા મુજબ કામકાજ થવા લાગ્યું છે અને ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત થઇ છે. પણ દહેગામ એપીએમસી માર્કેટમાં બાજરીની ખરીદી મુદ્દે હોબાળો થયો હતો.  જેમાં ભાવ ઓછો મળતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code