1. Home
  2. Tag "Minister"

કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે.” જયારે 130મા બંધારણ સુધારા બિલ પર અમિત શાહે સ્પષ્ટતા કરી કે, કાયદો બધા માટે એકસમાન હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવા પર વ્યક્ત વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, સંસદ ચર્ચા માટે છે વિરોધ માટે નહીં. […]

બાંગ્લાદેશઃ મોહમ્મદ યુનુસે વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

બાંગ્લાદેશ આ દિવસોમાં ઊંડા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ હવે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. ઢાકામાં સલાહકાર પરિષદની બેઠક દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના માટે કામ કરવું અશક્ય બની રહ્યું છે. આ ફક્ત એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમગ્ર રાજકીય […]

પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ,CEPA માટે વાટાઘાટો આગળ વધારવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી. પિયૂષ ગોયલે પ્રગતિ અંગે આશાવાદ […]

મનોહરલાલ ખટ્ટરને પીએમ આવાસ પર ચા માટે મળ્યું નિમંત્રણ, મળી શકે છે સરકારમાં મોટી જવાબદારી

PM મોદીના નવા કેબિનેટનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે સાંજે 7.15 વાગ્યે છે. આ દરમિયાન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને પીએમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલા પીએમ મોદીએ નવા સાંસદોને તેમના નિવાસસ્થાને ચા પીવા માટે આમંત્રણ […]

આદિવાસી વિસ્તારમાં સર્વાંગી વિકાસની સુવિધાઓ માટે સરકાર કટિબદ્ધ છેઃ ભાનુબેન બાબરિયા

ગાંધીનગરઃ  વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9 મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઊજવણી કરાઇ હતી. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય […]

ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદીજી ઓડિશા સરકારમાં બે વખત મંત્રી રહી ચુક્યાં છે

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થાય છે. જેથી આગામી દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. વિપક્ષ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે યશવંતસિન્હા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે ભાજપ દ્વારા દ્રૌપદી મુર્મુની પસંદગી કરી છે. આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુજી ઝારખંડમાં રાજપાલ તરીકે કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ મહિલા છે. તેમજ ઓડિસા સરકારમાં […]

રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો

જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.” શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના […]

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા […]

કોરોના સંકટઃ મહારાષ્ટ્રના વધુ એક મંત્રી અને સાંસદ સંક્રમિત થયાં

અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 […]

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code