1. Home
  2. Tag "Minister of Education"

શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતીમાં ટેટ-1 અને 2ને સમાન ગણવા શિક્ષક સંઘની માગ

ગાંધીનગરઃ  રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયકમાં ટેટ 2 ( ટીચર્સ એલિઝિબિલીટી ટેસ્ટ-2) પાસ કરેલા ઉમેદવારોને લાયક ગણવામાં આવે છે, ત્યારે ટેટ- 1 પાસ કરેલા ઉમેદવારોને પણ લાયક ગણીને જ્ઞાન સહાયક તરીકે સમાવેશ કરવા શિક્ષક સંઘે માંગણી કરી છે. રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી  પ્રાથમિક તેમજ […]

પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે દોઢ વર્ષથી કેમ્પ ન યોજાતા શિક્ષણમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ચર્ચા અને ફેરફારની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઇ જ પ્રકારનું નક્કર પરિણામે નહી આવતા શિક્ષકોની બદલીઓને લઇને કોઇ નક્કર કાર્યવાહી કરવાની માંગણી સાથે શિક્ષકોએ શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. કહેવાય છે. કે, ઘણાબધા શિક્ષકો પોતાની બદલીઓની રાહ જોઈ રહ્યા છે. અને બદલી માટેના કેમ્પ […]

ગુજરાતમાં બોર્ડની ધો-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી મરજિયાતઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-9 થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા […]

અત્યંત મુશ્કેલ કાર્ય છતાં આવશ્યક એવા માનવ નિર્માણનું કાર્ય શિક્ષકો કરે છે : રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરના અગિયારમાં સ્થાપના દિને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે, ભારતીય શિક્ષણ પ્રશિક્ષક સંસ્થા શિક્ષકોના નિર્માણનું પવિત્ર ઋષિ કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ માનવ નિર્માણની જવાબદારી પોતાના શિર ઉપર લે છે તે જ આચાર્ય અર્થાત શિક્ષક છે. શિક્ષકો માનવ નિર્માણના આરાધક છે. દરેક વ્યક્તિના જીવનમાં ત્રણ […]

સ્કૂલોમાં કોરોનાનો પગપેસારોઃ ગાઇડલાઇનના કડક પાલન માટે આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હવે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી શિક્ષણ વિભાગ પણ ચિંતિત બન્યું છે. દરમિયાન સરકાર દ્વારા સ્કૂલ સંચાલકોને એસઓપીનું ચુસ્ત પણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન […]

રાજ્યની સ્કૂલોમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા કેબિનેટમાં લેવાશે નિર્ણયઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે ધો-9 અને 11ના વર્ગો ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. આ અંગે તા. 27મી જાન્યુઆરીના રોજ મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code