1. Home
  2. Tag "Ministry of Ayush"

આયુષ મંત્રાલય દેશવ્યાપી ‘કન્ટ્રી નેચર ટેસ્ટ કેમ્પેઈન’ શરૂ કરશે

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 26મી નવેમ્બરે એટલે કે બંધારણ દિવસના અવસર પર દેશવ્યાપી અભિયાન ‘કન્ટ્રી નેચર ટેસ્ટ કેમ્પેઈન’ શરૂ કરી રહ્યું છે. આ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના નેચર ટેસ્ટથી કરવામાં આવશે. એક મહિનાના આ અભિયાનમાં એક કરોડ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયે આ માટે 4,70,000થી વધુ સમર્પિત સ્વયંસેવકોને તાલીમ આપી […]

‘માનવતા માટે યોગ’ હશે યોગ ડે ની થીમ,આયુષ મંત્રાલયે આપ્યું આ કારણ

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે ‘માનવતા માટે યોગ’ હશે યોગ ડે ની થીમ આયુષ મંત્રાલયે આપ્યું આ કારણ મૈસૂર:21મી જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ થીમ સાથે ઉજવવામાં આવશે. આયુષ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ વર્ષના યોગ […]

કોરોનાની સારવારમાં કારગત છે આયુર્વેદિક દવા AYUSH 64: આયુષ મંત્રાલય

કોરોનાની સારવારમાં આર્યુવેદિક દવા પણ છે કારગર AYUSH 64 નામની આર્યુવેદિક દવા કોરનાના ઉપચાર માટે કારગર છે સામાન્યથી મધ્યમ સ્તરના કોરોના સંક્રમણમાં આ દવા કારગત નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયુર્વેદિક દવાને પણ મંજૂરી આપવામાં આવી છે. આયુષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code