1. Home
  2. Tag "Ministry of External Affairs"

અરૂણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ કરેલો દાવો પાયા વિહોણો છે. ઉત્તરપૂર્વીય રાજ્ય જે ચીન સાથે સરહદ ધરાવે છે તે હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મેળવતા રહેશે.  ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

વિદેશ મંત્રાલયે આપ્યું મોટું અપડેટ,વર્લ્ડ કપ રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ

મુંબઈ:  ભારતની યજમાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારતના પ્રવાસે આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં પાકિસ્તાનના […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

કેનેડામાં ભારતીયો પર વધતા અત્યાચારને લઈને વિદેશમંત્રાલય એ એડવાઈઝરી જારી કરી

કેનેડામાં વસતા ભારતીય પર વધતા અત્યાચાર વિદેશમંત્રાલયે એડવાઈઝરી જારી કરી દિલ્હીઃ- ભારતદેશના  ઘણા લોકો કેનેડામાં વસી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓના કિસ્સામાં વધારો નોંધાયો છે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડામાં રહી રહ્યા છે. જેઓ અનેક અત્યાચારનો ભોગ બનતા જોવા મળે છે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક […]

PM મોદીના જમ્મુ-કાશ્મીરની મુલાકાત ઉપર પાકિસ્તાનને બોલવાનો કોઈ અધિકાર નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમજ અનેક લોકહિતના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન પાકિસ્તાને પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ચેનાબ નદી પર રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે શિલાન્યાસ કરવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાનને પીએમ મોદીની […]

વિદેશ મંત્રી એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન અને આર્મેનિયાની લેશે મુલાકાત,આજથી 4 દિવસનો પ્રવાસ શરૂ

એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન,આર્મેનિયાની મુલાકાતે આજથી 4 દિવસનો પ્રવાસ થશે શરૂ વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં આપી માહિતી દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકર 10 થી 13 ઓક્ટોબર દરમિયાન કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને આર્મેનિયાની સત્તાવાર મુલાકાત કરશે.આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય સંબંધો અંગેના વિચારો શેર કરશે.એસ જયશંકર 10-11 ઓક્ટોબરે કિર્ગિઝ ગણરાજ્યમાં હશે.વિદેશ મંત્રી તરીકે કિર્ગિસ્તાનની આ તેમની પ્રથમ મુલાકાત […]

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદીએ સર્વદળીય બેઠક બોલાવી, વિદેશ મંત્રાલય પરિસ્થિતિથી કરશે માહિતગાર

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ઉભી થયેલી અરાજકતાની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. સરકાર વિભન્ન રાજનૈતિક પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે માહિતગાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને રાજકીય પાર્ટીઓના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ કર્યો છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code