ભારતીય રાજદૂતને ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી ‘ગંભીર’ મુદ્દોઃ વિદેશ મંત્રાલય
નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા સામે ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની તાજેતરની ધમકીને ‘ગંભીરતાથી’ લીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વોશિંગ્ટનમાં અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખાલિસ્તાની અલગતાવાદીઓએ દાવો કર્યો હતો કે ક્વાત્રા કથિત રીતે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાલિસ્તાની નેટવર્ક્સ પર ભારતીય ગુપ્તચર એજન્સીઓને […]