1. Home
  2. Tag "Ministry of External Affairs"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

USAID નું ‘ચૂંટણી ભંડોળ’ અત્યંત ચિંતાજનક : વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અંગે યુએસ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની સંબંધિત વિભાગો અને એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે USAID તરફથી $21 મિલિયનનું ભંડોળ રદ કર્યું છે, જેનો ઉપયોગ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવ્યો હોવાનો તેમનો […]

ભારતીય રાજદૂતને ખાલિસ્તાની આતંકી પન્નૂની ધમકી ‘ગંભીર’ મુદ્દોઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા સામે ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની તાજેતરની ધમકીને ‘ગંભીરતાથી’ લીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વોશિંગ્ટનમાં અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખાલિસ્તાની અલગતાવાદીઓએ દાવો કર્યો હતો કે ક્વાત્રા કથિત રીતે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાલિસ્તાની નેટવર્ક્સ પર ભારતીય ગુપ્તચર એજન્સીઓને […]

કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે આરોપ લગાવ્યો છે કે કેનેડા વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ કરવા માટે સતત અનિયંત્રિત પ્રયાસો કરી રહ્યું છે. ભારતે કડક ચેતવણી આપી છે કે આનાથી દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે. ભારતનું તાજેતરનું નિવેદન કેનેડામાં સુરક્ષા અંગેની સ્થાયી સમિતિની સુનાવણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નામના સંદર્ભમાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]

ભારતના વિદેશ મંત્રાલયે મુક્ત વેપાર કરાર પર માલદીવના દાવાને ફગાવ્યો

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, તેણે માલદીવ સાથે મુક્ત વેપાર કરાર (FTA)નો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે માલદીવને કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી. જો માલદીવની સરકાર ભારત સાથે FTAમાં કોઈ રસ દાખવે છે, તો ભારત તેના […]

અરૂણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ કરેલો દાવો પાયા વિહોણો છે. ઉત્તરપૂર્વીય રાજ્ય જે ચીન સાથે સરહદ ધરાવે છે તે હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મેળવતા રહેશે.  ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

વિદેશ મંત્રાલયે આપ્યું મોટું અપડેટ,વર્લ્ડ કપ રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ

મુંબઈ:  ભારતની યજમાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારતના પ્રવાસે આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ અંગે તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં પાકિસ્તાનના […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

કેનેડામાં ભારતીયો પર વધતા અત્યાચારને લઈને વિદેશમંત્રાલય એ એડવાઈઝરી જારી કરી

કેનેડામાં વસતા ભારતીય પર વધતા અત્યાચાર વિદેશમંત્રાલયે એડવાઈઝરી જારી કરી દિલ્હીઃ- ભારતદેશના  ઘણા લોકો કેનેડામાં વસી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડામાં ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓના કિસ્સામાં વધારો નોંધાયો છે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડામાં રહી રહ્યા છે. જેઓ અનેક અત્યાચારનો ભોગ બનતા જોવા મળે છે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code