1. Home
  2. Tag "Ministry of health"

આરોગ્ય મંત્રાલયે  ઈ-સિગારેટ સામે કરી લાલઆંખ,આ સિગારેટ વેચતી વેબસાઈટને નોટીસ ફટકારતા વેપાર બંધ કરવા જણાવ્યું

દિલ્હીઃ- દેશભરમાં ઘર્ુમપાનને લઈને અનેક ભિયાન ચલાવામાં આવે છે ત્યારે હવે ઘ્રુમ્રપાનનું સ્થાન ઈ સિગારેટે પણ લઈ લીઘુ છે આજના યુવાઓ ઈ સિગરેટનું સેવન કરતા જોવા મળી રહ્યા છે જે ચિંતાનો વિષય છે ત્યારે કેન્દ્ર એ ઈ સિગારેટ વેચકતી કંપનીઓને નોટીસ ફટકારી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઈ-સિગારેટનું વેચાણ કરતી 15 વેબસાઈટને નોટિસ […]

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આજે સ્વાસ્થ્ય મંત્રાલય-ચૂંટણી પંચનીની બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચ-સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાશે આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે ચર્ચા કરાશે તે ઉપરાંત ભારતમાં તેની અસર અને ચૂંટણીના આયોજનને લઇને પણ ચર્ચા કરાશે નવી દિલ્હી: એક તરફ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ દેશમાં ઓમિક્રોનનો વ્યાપ સતત વધી રહ્યો […]

ઓમિક્રોન દર્દીઓ ઉપર આરોગ્ય મંત્રાલયનો અભ્યાસઃ 91 ટકા દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 400થી વધારે કેસ નોંધાયા છે, જેમાંથી 114 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ  ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી, 183 દર્દીઓનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 91 ટકા દર્દીઓને રસીના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 70 ટકા ચેપગ્રસ્ત દર્દીઓમાં કોઈ લક્ષણો […]

હવે 1લી ડિસેમ્બરથી વિદેશી પ્રવાસીઓએ 14 દિવસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી જણાવવી પડશે  , RT-PCR નેગેટિવ હોવો અનિવાર્ય-સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કર્યા નવા દિશા નિર્દેશ વિદેશી પ્રવાસીઓએ આપવી પડશે ટ્રાવેલિંગ હિસ્ટ્રી આ સાથે જ આરટીપીસીઆર નેગેટિવ હોવો અનિવાર્ય   દિલ્હીઃ- સમગ્ર વિશઅવભરના કોરોનાના નવા વેરિએન્ટથી હાહાકાર મચ્યો છે દરેક દેશો સતર્ક બન્યા છે ત્યારે હવે ભારત પણ સતર્ક બન્યું છે,નવા વેરિએન્ટને રોકવા માટે સરકારે સતર્કતા વધારી છે. આ બાબતે હવે વિદેશથી આવતા મુસાફરોએ […]

કોરોનાની બીજી લહેર યથાવત્, તહેવારોમાં સાવધાની રાખવી આવશ્યક

દેશમાં કોરોનાની બીજી લહેર હજુ યથાવત્ તહેવારો દરમિયાન સાવધાની રાખવી આવશ્યક દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે. ગત બે દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી કે, દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર […]

લોકો કોવિડ પ્રોટોકોલનું કરી રહ્યાં છે ઉલ્લંઘન, ફરીથી લાગૂ થઇ શકે છે પ્રતિબંધો: સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે ફરીથી આપી ચેતવણી લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યા વગર ફરી રહ્યાં છે ફરીથી લાગૂ થઇ શકે છે પ્રતિબંધો: સ્વાસ્થ્ય મંત્રાલય નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર જ્યાં ઓછી થઇ છે ત્યાં ફરીથી લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં ઢીલ બતાવી રહ્યા છે અને સરકારે આ અંગે ફરી ચેતવ્યા છે. સરકારે કહ્યું કે, લોકો કોઇપણ […]

ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે 8 રાજ્યોને લખ્યો પત્રઃતાત્કાલિક નિયંત્રણનાપગલા ભરવા જણાવ્યું

આરોગ્યમંત્લાયે 8 રાજ્યોને પત્ર લખ્યો ડેલ્ટા સ્વરુપને લઈને તાત્કાલિત પગલા ભરવા જણાવ્યું   દિલ્હીઃ- કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નવા કેસો દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે હવે આ ગંભીર પ્રકારને લઈને કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 8 રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક નિયંત્રણના […]

તો શું હેક થઇ CoWIN એપ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે શું સ્પષ્ટતા કરી

શું હેક થઇ વેક્સિન રજીસ્ટ્રેશન એપ CoWIN સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે કરી સ્પષ્ટતા પોર્ટલ હેક થઇ હોવાની વાત તદ્દન ખોટી છે: સ્વાસ્થ્ય મંત્રાલય નવી દિલ્હી: વેક્સિનેશન માટે અત્યંત જરૂરી એવી સરકારની CoWIN એપ હેક થઇ ચૂકી હોવાના રિપોર્ટ આવી રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ વાત ખોટી છે. […]

સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત, હવે કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રહેશે

સરકારે સરકારી સમૂહ NGAGIAએની ભલામણ સ્વીકારી હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 સપ્તાહ કરાયું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે નવી દિલ્હી: સરકારી સમૂહ NGAGIAએ સરકારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા કરેલી ભલામણને અંતે સરકારે સ્વીકારી લીધી છે. હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી […]

પ્રોનિંગ  : શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ, સ્વાસ્થ્ય મંત્રાલયે ઘરે ઓક્સિજન લેવલ વધારવાની જણાવી રીત

કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો ઓક્સિજનની અછતથી પ્રશાસન મુશ્કેલીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે ઘરે ઓક્સિજન લેવલ વધારવાની જણાવી રીત દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ દિવસોમાં ઓક્સિજનની અછતને કારણે આખા દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતથી પ્રશાસન મુશ્કેલીમાં મુકાયું છે,જોકે ઓક્સિજનની અછતને પહોંચી વળવા તમામ પગલાં લેવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code