1. Home
  2. Tag "ministry of home affairs"

સંસદ બાદ હવે ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ચૂક, નકલી દસ્તાવેજોથી અંદર ઘુસવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

દિલ્હી પોલીસે યુવાનની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી આતંકવાદી પ્રવૃતિ સાથે સંડોવાયેલો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું અગાઉ સંસદમાં સુરક્ષા ચૂકની ઘટના બની હતી નવી દિલ્હીઃ સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી દસ્તાવેજોની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો. દિલ્હી પોલીસે યુવકની ધરપકડ કરી હતી અને તેની […]

ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી,જમ્મુ-કાશ્મીરના આ સંગઠન સામે UAPA હેઠળ કાર્યવાહી

દિલ્હી:કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) પર પ્રતિબંધ મૂક્યો છે. મોદી સરકારે ગેરકાનૂની ગતિવિધિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આ કાર્યવાહી કરી છે. સંગઠનના સભ્યો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. The ‘Muslim League Jammu Kashmir (Masarat Alam faction)’/MLJK-MA is declared […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

દરેક રાજ્યો ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું સઘન રીતે પાલન સુનિશ્વિત કરે: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી: આગામી સપ્તાહે પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે ત્યારે તિરંગાના સન્માનને સુનિશ્વિત કરવાના હેતુસર ગૃહ મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. તે અનુસાર, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઇવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ના આવે અને જમીન પર ફેંકવામાં પણ ના આવે તે જરૂરી […]

‘શહીદ દિવસે’ હવે દરેક લોકો એ માનવા પડશે આટલા નિયમો-ગૃહમંત્રાલયે જારી કર્યા દિશા-નિર્દેશ

શહીદ દિવસે ચોક્કસ નિયોનું કરવું પડશે પાલન ગૃહમંત્રાલયે દિશા નિર્દેશ કર્યા જારી   દિલ્હીઃ- આપણા દેશમાં શહીદો ખૂબ જ મામન સમ્માન આપવામાં આવે છે, આ દિવસની ખાસ દર વર્ષે 30 જાન્યુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે,જેમાં શહીદાને શ્રદ્ધાજલી આપીને દેશમાટેના તેમના બલિદાનનેયાદ કરવામાં આવે છે, ત્યારે હવે શહિદ દિવસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો […]

ભારતમાં ઑમિક્રોનના પ્રસારને રોકવા યોજાઇ ઇમરજન્સી બેઠક, ગૃહ મંત્રાલયે આ નિર્ણયો લીધા

ઓમિક્રોનને લઇને કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક યોજાઇ બેઠકમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા અને બચાવ ઉપાયો પર થઇ ચર્ચા ગૃહ મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા નવી દિલ્હી: કોવિડ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વભરમાં ચિંતા વધી છે અને ફફડાટ ફેલાયો છે ત્યારે ભારત સરકાર પણ ઓમિક્રોનને લઇને હવે સતર્ક અને એક્શનમાં આવી ચૂકી છે. […]

ગૃહમંત્રાલયની  કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણીઃ ઓક્ટોબર મહિનામાં કેસો સૌથી ઉચ્ચર સ્તર પર હશે, બાળકો અને યુવાનો પર જોખમ

ગૃમંત્રાલયે કોરોનાને લઈને ચેતવણી આપી ઓક્ટોબર મહિનામાં કેસમાં ઉછાળો થવાની સંભાવના દર્શાવી ત્રીજી લહેર બાળકો અને યુવાનોને વધુ કરશે અસર એનઆઈડીએમ એ આ રિપોર્ટ પીએમઓ કાર્યલાયને મોકલ્યો દિલ્હીઃ ગૃહ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને સોપ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે કોરોનાની ત્રીજી […]

વિદેશી નાગરીકોને ભારત આવવા માટે કેન્દ્ર સરકારે આપી પરવાનગી – જો કે આ કેટેગરીના લોકોને નથી મળી પરવાનગી

હવે વિદેશી નાગરીકો ભારત આવી શકશે કેન્દ્ર સરકારે આપી પરવાનગી સરકારે વિઝા ફરીથી શરુ કર્યા તબિબી સારવાર અને ફરવા આવતા લોકો માટે મંજુરી નહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારના રોજ કોરોના દિશા નિર્દેશોમાં સુધારો કરતા વિદેશના લોકોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણઆવ્યું કે સરકારે તાત્કાલિક અસરથી ‘ઇલેક્ટ્રોનિક’, પર્યટન અને તબીબી કેટેગરીઓ સિવાયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code