1. Home
  2. Tag "Minority Com"

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

પાકિસ્તાનથી આવેલા લઘુમતી કોમના મેડિકલ ગ્રેજ્યુટ હવે ભરતમાં પ્રેક્ટીસ કરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા લઘુમતી સમુદાયના મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ સૂચિત પરીક્ષા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાચારિત લઘુમતી સમુદાયોના તબીબી સ્નાતકો […]

ઉત્તરભારતઃ અનેક શહેરોમાં જુમાની નમાજ બાદ લઘુમતી કોમના લોકોના દેખાવો, પથ્થરમારો અને આગચંપીના બનાવો

નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ કાનપુરમાં લઘુમતી કોમના ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. દરમિયાન આજે શુક્રવારે પણ ઉત્તર ભારતમાં દિલ્હી, રાંચી અને પ્રયાગરાજ સહિતના શહેરોમાં જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર લઘુમતી કોમના લોકો ઉતરી આવ્યાં હતા. તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી […]

રાજસ્થાનઃ પરશુરામ જ્યંતિ નિમિત્તે લગાવેલી ધ્વજાઓ લઘુમતિ કોમના યુવાનોએ ઉતારતા વિવાદ

નવી દિલ્હીઃ જોધપુરમાં લાઉડસ્પીકર પરનો હંગામો હજુ સમાપ્ત થયો નથી. હવે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે હિંસા થઈ છે. ઝંડા ઉતારવા મામલે બે કોમના ટોળા સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસ ઉપર પમ તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારી અને ચાર પત્રકારો ઘાયલ થયા હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code