અમદાવાદ સહિત રાજ્યભરમાં 92 ટકા નકલી પનીરનું વેચાણ, મીઠાઈ-ફરસાણ એસોનો ઘટસ્ફોટ
મીઠાઈ-ફરસાણના ધંધામાં 35 થી 40 ટકા નફો છતાંયે ભેળસેળ વધતી જાય છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાતી નથી, ઘીમાં પણ મોટાભાગે ભેળસેળ કરવામાં આવતી હોય છે, અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ભેળસેળના […]