1. Home
  2. Tag "mizoram"

PM મોદીએ મિઝોરમમાં નિર્માણાઘિન પુલ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું – મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાના વળતરની કરી જાહેરાત

દિલ્હીઃઆજરોજ 23 ઓગસ્ટને બુધવારની સવારે ઉત્તરપૂર્વ ભારતના મિઝોરમ રાજ્યમાં  ભયાનક અકસ્માત થયો હતો. જાણકારી પ્રમાણે અહીં એક નિર્માણાધીન રેલ્વે પુલનો એક ભાગ ધરાશાયી થતાં 15 થી વઘુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે સાયરાંગમાં બનવા પામી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો તેના બાંધકામમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. મિઝોરમના […]

મિઝોરમમાં નિર્માણધીન રેલવે બ્રિજની કામગીરી દરમિયાન સર્જાઈ દૂર્ઘટના, 17 વ્યક્તિના મૃત્યું

નવી દિલ્હીઃ મિઝોરમના આઈજોલમાં આજે નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આ દૂર્ઘટનામાં 17 શ્રમજીવીઓના મોત થયાનું છે. આ દૂર્ઘટના સાઈરાંગ વિસ્તારમાં સર્જાઈ હોવાનું જાણવા મલે છે. આઈજોલમાં સવારે 35થી 40 જેટલા શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર આઈજોલ નજીલ રેલવે […]

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની એક દિવસીય મુલાકાતે – આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો કરશે શિલાન્યાસ

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની મુલાકાતે  આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ-  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે મિઝોરમની રાજધાની આઈઝોલની મુલાકાત લેનાર છે.ગૃહમંત્રી શાહની  એક દિવસની મુલાકાતમાં શ્રી શાહ આઈઝોલ શહેરથી 15 કિમી દૂર ઝોખાવસાંગ ખાતે આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરના નિર્માણ કાર્યનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજેમિઝોરમની એક […]

મિઝોરમ: અમિત શાહ 17 માર્ચે આસામ રાઈફલ્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે,સીએમ જોરમથંગાએ આપી માહિતી  

આઈજોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 માર્ચે મિઝોરમમાં આસામ રાઈફલ્સ (AR)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી જોરામથંગાએ મંગળવારે આ માહિતી આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,શાહ આઈઝોલ નજીક જોખોસાંગ ખાતે એઆર સંકુલનું ઉદ્ઘાટન કરશે.આઈઝોલની મધ્યમાં સ્થિત આસામ રાઈફલ્સના કેમ્પને અહીંથી 15 કિમી દૂર સ્થાનાંતરિત કરવું, નવેમ્બર 2018 માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) […]

ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને મિઝોરમના લુંગલી ફાયર સ્ટેશનને મળશે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર

નવી દિલ્હીઃ સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2023 માટે સંસ્થાકીય કેટેગરીમાં ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને લુંગલી ફાયર સ્ટેશન, મિઝોરમની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેનું સન્માન કરવા માટે સુભાષ ચંદ્ર બોઝ […]

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્સટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા તીવ્રતા 4.4 નોંધાઈ આઈઝોલઃ-  મિઝોરમમાં અવાર નવાર ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી વિતેલી રાત્રે અહીંની ઘરા ઘ્રુજી ઉઠી હતી, જો કે ભૂકંના આંચકાઓ સામાન્ય હોવાથી કોઈ મોટા કે નાના નુકશાનના સમાચાર નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમના ચમ્ફાઈમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના […]

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રએ દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને આપી ચેતવણી  

કોરોનાના વધતા જતા કેસો દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોને ચેતવણી કેન્દ્રએ પાંચ રાજ્યોને આપી ચેતવણી દિલ્હી:ચીન અને અમેરિકામાં કોવિડના કેસોના ફરી વધારા વચ્ચે સરકારે પાંચ રાજ્યોને ચેતવણી જારી કરીને કોઈ પણ પ્રકારની ઢીલ ન કરવા જણાવ્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે,દેશના રોજના નવા કોવિડ કેસોમાં કેટલાક રાજ્યોનું યોગદાન ઘણું […]

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ

મિઝોરમમાં ભૂકંપના આંચકા 4.2ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં આઈઝોલ:મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ 1:43 વાગ્યે ભૂકંપના આંચકાને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ચમ્ફાઈથી 56 કિમી દક્ષિણપૂર્વમાં હતું. જો કે ભૂકંપના આ આંચકાને કારણે હજુ સુધી કોઈ […]

કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્યોમાંવધ્યો કોરોનાનો ભય – કેન્દ્ર દ્વારા ખાસ ટીમ મોકલવામાં આવી

કેરળ બાદ મિઝોરમમાં કોરોનાના કેસમાં ઉછાળો કેન્દ્ર દ્વારા ખાસ ટીમ મોકલવામાં આવી રોજના  1 હજારથી વધુ કરેસો અહીં નોંધાઈ રહ્યા છે સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ હળવી થયેલી જોવા મળી રહી છે જો કે આજે પણ દેશના કેરળ જેવા રાજ્યો કોરોના સામે જંગી લડત લડી રહ્યા છએ, દેશભરમાં આવતા કેસોમાં કેરળમાંથી 50 ટકા કેસો નોંધાતા હોય […]

કોરોનાના કહેરની સ્થિતિને જોતા મિઝોરમ સરકારે 18 સપ્ટેમ્બર સુધી આશિંક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો

કોરોનાની વકરતી સ્થિતિને લઈને મિઝોરમ સતર્ક બન્યું આંશિક લોકડાઉન 18 તારીખ સુધી લંબાવાયું રાજધાની આઈઝોલમાં સૌથા વધુ કેસ નોંધાયા વિતેલા દિવસે 1 હજારથી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના  મહામારીનો ભય ફરીથી ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યો પોતાની રીતે કોરોનાને પહોંચી વળવા સર્કતતા દાખવતા જોવા મળી રહ્યા છે, આ શ્રેણીમાં મિઝોરમ સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code