ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની રવિવારે બેઠક મળશે, કોંગ્રેસના આક્રમણ સામે રણનીતિ તૈયાર કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે સત્તા સંભાળ્યા બાદ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમામ મંત્રીઓ પ્રથમવાર જ મંત્રી બન્યા છે, બીજીબાજુ સોમવારથી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે કોંગ્રસે દ્વારા નવા મંત્રીઓને ભીડવવાના તમામ પ્ર.સો કરાશે. તેની સામે રણનીતિ ઘડવા માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક રવિવારે […]