1. Home
  2. Tag "MLAs"

ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની રવિવારે બેઠક મળશે, કોંગ્રેસના આક્રમણ સામે રણનીતિ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે સત્તા સંભાળ્યા બાદ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમામ મંત્રીઓ પ્રથમવાર જ મંત્રી બન્યા છે, બીજીબાજુ સોમવારથી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે કોંગ્રસે દ્વારા નવા મંત્રીઓને ભીડવવાના તમામ પ્ર.સો કરાશે. તેની સામે રણનીતિ ઘડવા માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક રવિવારે […]

ગાંધીનગરમાં ધરણાં કરવા જતા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધાનાણીને થઈ ઈજા

ગાંધીનગરઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ  કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું […]

ગુજરાતના ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ આરોગ્ય સાધનોની ખરીદી માટે ફાળવવી પડશે

ગાંધીનગર:  કોરોનાના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ. પ૦ લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ-કોવિડ ના સંક્રમણ નિયંત્રણ તથા સારવાર-સુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ […]

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદોને 100-100 બેડના કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવા પક્ષનો આદેશ

અમદાવાદઃ ભાજપના પ્રધેશ અધ્યક્ષ સીઆર પાટિલ સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન વિતરણના મામલે વિવાદ જાગ્યા બાદ હવે પાટિલે પક્ષના તમામ ઘારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાનો આદેશ કર્યો છે. પાટિલના આ નિર્ણય સરાહનિય છે, પણ પક્ષ પ્રમુખના આદેશનું પાલન કરવામાં આવે તો કોવિડના દર્દીઓ માટે 14,500 નવી પથારીઓ ઊભી થઇ જશે. સરકારે કરેલી […]

દેશમાં ચાર વર્ષમાં વિવિધ રાજકીય પક્ષોના 405 ધારાસભ્યોએ કર્યો પક્ષપલ્ટો

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ રાજ્યોમાં ધારાસભ્યો પોતાની પાર્ટી સામે બળવો કરીને અન્ય પક્ષમાં જોડાવવાના બનાવો સામે આવે છે. ચાર વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં લગભગ 405 જેટલા ધારાસભ્યોએ પક્ષપલ્ટો કર્યો છે. કોંગ્રેસના સૌથી વધારે ધારાસભ્યો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એના અહેવાલ અનુસાર 2016-2020 દરમિયાન જુદી […]

ભાજપના જનપ્રતિનિધિઓ વિનામૂલ્યે નહીં લે કોરોનાની રસી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય નાગરિકની જેમ કોરોનાની રસી લઈને રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ કરાવ્યો હતો. હવે ભાજપના 60 વર્ષથી વધુની ઉંમરના ધારાસભ્યો અને સાંસદો પણ કોરોનાની રસી લેશે. જો કે, સરકારી હોસ્પિટલોમાં વધારેમાં વધારે જરૂરીયાતમંદ લોકો વિનામૂલ્યે રસીકરણનો લાભ લઈ શકે તે આ જનપ્રતિનિધિઓ નાણા ચુકવીને કોરોનાની રસી લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code