1. Home
  2. Tag "MNREGA"

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

મનરેગાનું નામ બદલવા બિલ રજૂ થતાં લોકસભામાં ભારે હોબાળો

નવી દિલ્હી: સરકાર દ્વારા મનરેગા (MNREGA) યોજનાનું નામ બદલવા માટે રજૂ કરાયેલા બિલને લઈને મંગળવારે લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સદનમાં બિલનો બચાવ કરતા જોવા મળ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણે ગૃહમાં ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G બિલ 2025 રજૂ કરવાની મંજૂરી માંગી […]

મનરેગાનું નામ બદલાશે, વિકસિત ભારત-જી રામજી યોજના કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA/મનરેગા)ના સ્થાને ‘વિકસિત ભારત-જી રામ જી યોજના (VB-G RAM G)’ લઈને આવી રહી છે. આ માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરશે. આ બિલ હેઠળ હવે દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસને બદલે 125 દિવસના મજૂરી રોજગારની કાયદેસર ગેરંટી મળશે. જોકે, બિલ […]

મનરેગા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે NDAની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને વ્યવસ્થિત રીતે નબળું પાડવાનો આરોપ લગાવ્યો અને કાયદા હેઠળ લઘુત્તમ વેતન અને કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, સોનિયા ગાંધીએ માંગ કરી હતી કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code