ગુજરાતમાં કાલે 31મીમેના રોજ મોક ડ્રીલ યોજાશે, યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત
સરહદી વિસ્તારના ગામોમાં અડધો કલાક બ્લેકઆઉટ કરાશે 29મી મેએ વહિવટી કારણોસર મોક ડ્રીલ સ્થગિત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરોને અપાઈ સુચના અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં […]