1. Home
  2. Tag "modi government"

ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં […]

મોદી સરકારની નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નિકાસ પ્રોત્સાહન મિશન (Export Promotion Mission – EPM) ને મંજૂરી આપી છે — જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ એક મુખ્ય પહેલ છે. આ મિશન નાણાકીય વર્ષ 2025-26થી નાણાકીય વર્ષ […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]

મોદી સરકારે દેશમાં 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા, ખેડૂતોને થશે ફાયદો

નવી દિલ્હીઃ કપાસના પાકના આગમનની તૈયારી સાથે ખરીદીને સંરેખિત કરવા માટે, 1 ઓક્ટોબરથી ઉત્તરીય પ્રદેશ પંજાબ, હરિયાણા, રાજસ્થાન) 15 ઓક્ટોબરથી મધ્ય પ્રદેશ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને 21 ઓક્ટોબરથી દક્ષિણ પ્રદેશ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ માં કપાસ ખરીદી ઝુંબેશ શરૂ થશે. સરકારે 11 રાજ્યોમાં વિક્રમી 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે, જે અત્યાર […]

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે મોદી સરકારની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્ર રાહત અને બચાવ કાર્ય એજન્સીને સમર્થન આપી રહી છે. તેમણે જણાવ્યુ […]

મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, દિવાળી પર 78 દિવસનું બોનસ

કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી અને છઠ પૂજા પહેલા રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 10.91 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ હેતુ માટે 1,865.68 કરોડ મંજૂર કર્યા છે. સરકારે જણાવ્યું છે કે આ બોનસ દિવાળી પહેલા રેલ્વે કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આ […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

રાજસ્થાનમાં એરપોર્ટ અને ઓડિશામાં સિક્સ લેન રિંગ રોડ… મોદી સરકારે રાજસ્થાન અને ઓડિશાને આપી ભેટ

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા. મોદી સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે એક નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં સિક્સ-લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર 8,307 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેબિનેટે રાજસ્થાનમાં […]

મોદી સરકારે રાજસ્થાનને મોટી ભેટ આપી, કોટા-બુંદીમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે

રાજસ્થાનના કોટા-બુંદીમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. મોદી કેબિનેટે મંજૂરી આપી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1,507 કરોડ રૂપિયા છે. આ ટર્મિનલ બિલ્ડીંગ 20,000 ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવશે. જે પીક અવર્સ દરમિયાન 1000 મુસાફરોને સંભાળી શકશે. રનવે 11/29 હશે. તેનું કદ 3200 મીટર x 45 મીટર હશે. A-321 પ્રકારના વિમાન માટે 07 પાર્કિંગ બે સાથેનો […]

મોદી સરકારની ખેડૂતોને ભેટ, પીએમ ધન-ધન્ય કૃષિ યોજના પર 24 હજાર કરોડ ખર્ચ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મંત્રીમંડળે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અર્થતંત્ર અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં દેશને મજબૂત બનાવવા માટે આ પગલાં લીધાં છે. આમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY), NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ (NLCIL)નો સમાવેશ થાય છે, જેમાં સરકારે મોટા રોકાણ કરવાની વાત કરી છે. ધન-ધન્ય કૃષિ યોજનાનો ઉદ્દેશ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code