1. Home
  2. Tag "modi government"

કૃષિ-નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડની નિકાસનો હિસ્સો 2014-15માં 13.7% થી વધીને 2022-23માં 25.6% થયો

નવી દિલ્હીઃ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ખેતીની આવક વધારવામાં અને ખેતી સિવાયની નોકરીઓનું સર્જન કરવા, ખેતી અને સંલગ્ન ક્ષેત્રના ઉત્પાદનમાં લણણી પછીના નુકસાનને ઘટાડવામાં અને જાળવણી અને પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખેતરમાં અને બહારના રોકાણો દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તદનુસાર, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસને વેગ આપવા માટે ઘણી પહેલ હાથ ધરી છે અને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન […]

સમલૈંગિક સંબંધ અને વ્યભિચાર ગુનો નથી, સરકારે સંસદીય સમિતિઓની ભલામણી ના સ્વિકારી

નવી દિલ્હીઃ સમલૈંગિક અથવા અકુદરતી સેક્સ અને વ્યભિચાર ગુના નથી. સરકારે સંશોધિત ભારતીય ન્યાયિક સંહિતા બિલમાં સંસદીય સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ મહત્વ આપ્યું છે. સરકારે સંસદીય સમિતિની ભલામણોને અવગણીને લોકસભામાં રજૂ કરાયેલા ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, 2023માંથી IPCની કલમ 377 અને કલમ 497ને બાકાત કરી છે. કલમ 377 કુદરતી રિવાજો વિરુદ્ધ […]

ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (FTSC)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ […]

મોદી સરકારનો મોટો નિર્ણય,હવે PMGKAY યોજના હેઠળ આટલા વર્ષો સુધી મફત રાશન મળશે

દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 આડે હજુ ઘણા મહિનાઓ બાકી છે. જો કે આ પહેલા પણ મોદી સરકારે મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે PMGKAY યોજના હેઠળ મફત રાશન યોજનાને ફરીથી લંબાવી છે. હવે લોકોને આગામી 5 વર્ષ માટે મફત રાશન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. PMGKAY નું પૂરું નામ પ્રધાનમંત્રી […]

ચેતવણીના મેસેજ બાબતે આઈફોન પાસે સરકારે માંગ્યો જવાબ

 નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે એપલને એક નોટિસ જારી કરીને ચેતવણી સંદેશ વિશે પૂછ્યું હતું. નોટિસમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ‘રાજ્ય પ્રાયોજિત હુમલાના કયા પુરાવા છે‘. હકીકતમાં, વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર મામલા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો હતો. […]

જાપાન-ભારત સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર સહયોગ કરારને સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને જાપાનનાં અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલય વચ્ચે જાપાન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પાર્ટનરશીપ પર જુલાઈ, 2023માં થયેલા સહકારનાં કરાર (એમઓસી)ની જાણકારી આપવામાં આવી હતી. એમઓસીનો આશય સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનને વધારવા માટે ભારત અને જાપાન વચ્ચે સહકારને મજબૂત કરવાનો છે, જેમાં […]

લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વી એલિમેન્ટ્સના ખનન માટે રોયલ્ટીનાં દરને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 3 મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજો – લિથિયમ, નિયોબિયમ અને દુર્લભ પૃથ્વીનાં તત્ત્વો (આરઇઇ)નાં સંબંધમાં રોયલ્ટીનાં દરને નિર્ધારિત કરવા માટે ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) ધારા, 1957 (‘એમએમડીઆર એક્ટ‘)ની બીજી અનુસૂચિમાં સુધારો કરવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 22023 સંસદ […]

મોદી સરકારે ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને પાંચ દિવસમાં ભારત છોડવાનું કહ્યું

દિલ્હી:કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. રિપોર્ટ અનુસાર, કેનેડાના હાઈ કમિશનરને આજે સવારે ભારત સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અને કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવાની માહિતી આપવામાં […]

મોદી સરકારે જે કામ 6 વર્ષમાં કર્યા એ કામ કરવામાં લાગી જાય છે 50 વર્ષ : વર્લ્ડ બેંક

દિલ્હી: વિશ્વ બેંકે કહ્યું છે કે, ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ફ્રેમવર્કની અસર નાણાકીય સમાવેશથી આગળ વધે છે. એક દસ્તાવેજમાં ભારતની પ્રશંસા કરતા આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ કહ્યું કે દેશે છ વર્ષમાં જે હાંસલ કર્યું છે તે અન્યથા તેને લગભગ પાંચ દાયકા લાગત.ભારતે કેટલાક શ્રેષ્ઠ ડિજિટલ પબ્લિક ગુડ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા છે જે વિશ્વભરના જીવનને બદલી શકે […]

ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ ઘટશે,મોદી સરકાર લઈ શકે છે મોટા નિર્ણયો

દિલ્હી :  લોકસભા ચૂંટણી 2024ને લઈને બ્યુગલ વાગી ગયું છે અને આવી સ્થિતિમાં મોદી સરકાર પણ કમર કસી ગઈ છે. દેશમાં આ સમયે મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં મોંઘવારીમાંથી રાહત આપવા માટે મોદી સરકાર મોટા નિર્ણયો લેવાની તૈયારી કરી રહી છે. એવા સમાચાર છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code