1. Home
  2. Tag "modi government"

2014 પછી દેશના માળખાકીય વિકાસમાં અભૂતપૂર્વ ઉછાળો: આંકડાથી સમજો

અનેક મહત્ત્વના પ્રોજેક્ટ્સનો મોટો હિસ્સો છેલ્લા એક દાયકામાં જ પૂર્ણ થયો નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2026 – ભારતમાં માળખાકીય સુવિધાઓનું નિર્માણ દાયકાઓથી ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક દાયકાઓ અન્ય સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વિકાસના સાક્ષી બને છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક મોટો હિસ્સો વર્ષ 2014 પછીના સમયગાળા દરમિયાન તૈયાર થયો છે. […]

મધ્ય પૂર્વના સંઘર્ષમાં અત્યાર સુધી 16 ભારતીયોના મોત: સંસદમાં સરકારે રજૂ કર્યા સત્તાવાર આંકડા

નવી દિલ્હી, 31 જુલાઈ 2026: વર્ષ 2026માં મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફાટી નીકળેલા તણાવપૂર્ણ અને હિંસક સંઘર્ષની જ્વલંત અસરો વિદેશમાં વસતા ભારતીયો પર પણ ગંભીરપણે વર્તાઈ રહી છે. સંસદમાં સરકારે સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવ્યું છે કે આ સંઘર્ષની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 10 નાવિકો સહિત કુલ 16 ભારતીય નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. […]

રાજીનામાની માગણી અને મોદી સરકારના બે વિરોધાભાસી નિર્ણયઃ એક વિશ્લેષણ

નીટ પેપર લીકના મુદ્દે શરૂ થયેલા અને ધીમે ધીમે અન્ય બાબતો તરફ ફેલાવાનું જોખમ ધરાવતા કોકરોચ જનતા પાર્ટી – સીજેપીના આંદોલનને આગળ વધતું અટકાવવા સરકારે જે કંઈ કર્યું તેના મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. સરકારને સમર્થન આપતો એક પક્ષ સરકારના પગલાને માસ્ટર સ્ટ્રોક ગણાવીને તેને આવકારે છે તો બીજો સમર્થક પક્ષ મોદી સરકારથી નારાજ છે. […]

મોદી સરકારની મોટી વ્યૂહરચના: બંધારણ સુધારા બિલ માટે વિપક્ષી દળોનું થ્રી-લેયર પ્લાનિંગ, DMK અને NCP પર નજર

ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત બિલ પસાર કરાય તેવી શકયતા સરકારની 2/3 બહુમતી મેળવવાની કવાયત તેજ નવી દિલ્હી, 15 જુલાઈ 2026: આગામી ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયકને પસાર કરાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સંસદમાં ગૃહની વર્તમાન સ્થિતિ મુજબ બે તૃતીયાંશ […]

અલ નીનો સામે મોદી સરકાર એક્શન મોડમાં: ખેડૂતો માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત

નવી દિલ્હી, 08 જુલાઈ, 2026: અલ નીનોના સંભવિત જોખમ અને ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજ્જતા સાથે મેદાને આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિત માટે મજબૂત રણનીતિ સાથે કામ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બાદ પત્રકારોને […]

ઓપરેશન સિંદૂર આતંકવાદનો અંત લાવવાના મોદી સરકારના સંકલ્પનું પ્રતીક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

નવી દિલ્હી, 03 મે 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત શૌર્ય કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીએ તેને ભારતના લશ્કરી ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનાવ્યું છે. ગયા વર્ષે 22 એપ્રિલે […]

સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો કરવાનો કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જેની 3 મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે સારા સમાચાર આજે શનિવાર, 18 એપ્રિલના રોજ આવી ગયા છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને […]

ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં […]

મોદી સરકારની નિકાસ પ્રોત્સાહન મિશનને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે નિકાસ પ્રોત્સાહન મિશન (Export Promotion Mission – EPM) ને મંજૂરી આપી છે — જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત કરવા, ખાસ કરીને MSME, પ્રથમ વખત નિકાસકારો અને શ્રમ-સઘન ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ એક મુખ્ય પહેલ છે. આ મિશન નાણાકીય વર્ષ 2025-26થી નાણાકીય વર્ષ […]

મોદી સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે ₹24,634 કરોડ છે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા – ભુસાવલ – ત્રીજી અને ચોથી લાઇન – 314 કિમી (મહારાષ્ટ્ર), ગોંદિયા – ડોંગરગઢ – ચોથી લાઇન – 84 કિમી (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ), વડોદરા – રતલામ – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code