1. Home
  2. Tag "modi government"

મોદી સરકારે EWS આરક્ષણ મામલે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે EWS ક્વોટાને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને વ્યવસ્થાપન માટે આર્થિક રીતે નબળા વર્ગને મળવાવાળા 10 ટકા કોટા માપદંડો માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય વી.કે. મલ્હોત્રા અને સંજીવ સાન્યાલ, […]

સરકારનો મહત્વનો નિર્ણય, ક્રીમી લેયરની મર્યાદા વધારાશે

ક્રીમી લેયરની મર્યાદા વધારશે સરકાર 4 સપ્તાહની અંદર મહત્વનો નિર્ણય લેવાશે સરકાર આ 8 લાખવાળી લિમિટ વધારવા જઇ રહી છે નવી દિલ્હી: હવે ઓબીસી અનામત વધારવાનો નિર્ણય લેવાઇ શકે છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્રને જણાવ્યું કે, તે ક્રીમી લેયરની લિમિટ વધારવાની છે. હાલ વર્તમાન ક્રીમી લેયરની મર્યાદા 8 લાખની છે પરંતુ હવે સરકાર તેને વધારવાની […]

3 કૃષિ કાયદા પરત લેવાના મોદી સરકારના નિર્ણયનું અમેરિકી સંસદે કર્યું સ્વાગત

દિલ્હીઃ અમેરિકી સંસદસભ્ય એન્ડી લેવિને ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને જણાવ્યું હતું કે વિરોધના એક વર્ષ કરતાં વધુ સમય પછી ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યો તે જોઈને આનંદ થયો. આ દરમિયાન એન્ડી લેવિને કોર્પોરેટ હિતોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને […]

શીખ શ્રદ્વાળુઓને ગુરુ પર્વની ભેટ, 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલશે

મોદી સરકારે આપી ગુરુ પર્વની ભેટ 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોર ખુલશે મોદી સરકારે લીધો નિર્ણય નવી દિલ્હી: ગુરુ પર્વને આડે હવે એક દિવસ બાકી છે ત્યારે શીખ સમુદાયના શ્રદ્વાળુઓ માટે એક ખુશખબર છે. ગુરુ પર્વને ધ્યાનમાં રાખતા મોદી સરકેર 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોરને ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ માધ્યમથી જાણકારી આપી […]

તો શું ક્રિપ્ટોકરન્સી પર લાગશે પ્રતિબંધ? ટૂંક સમયમાં મોદી સરકાર લેશે મોટો નિર્ણય

ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે મહત્વના સમાચાર સરકાર ટૂંક સમયમાં તેના પર એક બીલ રજૂ કરે તેવી સંભાવના તેના પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાશે નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ એક તરફ જ્યાં સતત વધી રહ્યું છે ત્યારે તેમાં બીજી એક ચિંતાનો વિષય એ પણ છે કે આ ડિજીટલ કરન્સીનો ઉપયોગ ટેરર ફંડિગ તેમજ મની લોન્ડરિંગ માટે વ્યાપકપણે […]

તો શું LPG સિલિન્ડર પર ફરીથી મળશે સબસિડી? સરકાર કરી રહી છે વિચારણા

LPG સિલિન્ડર પર ફરીથી મળી શકે છે સબસિડી સરકાર આ અંગે ફરીથી વિચારણા કરી રહી છે જો કે તેના માટે પણ અનેક વિકલ્પો પર સરકાર કરી રહી છે મંથન નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2020માં એલપીજી સિલિન્ડર પર અપાતી સબસિડી બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ […]

મોદી સરકાર દેશના કરોડો શ્રમિકો અને વર્કર્સને આપશે મોટી ભેટ, આ ફાયદો થશે

દેશના કરોડો શ્રમિકોને મોદી સરકાર આપશે ભેટ મોદી સરકાર ઇ શ્રમ પોર્ટલની શરૂઆત કરશે આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે નવી દિલ્હી: દેશમાં કરોડો શ્રમિકો અને કામદારોને આજે મોદી સરકાર ભેટ આપવા જઇ રહી છે. આજે મોદી સરકાર ઇ શ્રમ પોર્ટલની શરૂઆત કરશે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરવામાં આવેલી આ પહેલથી […]

આ સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં કરાયો 25 ટકાનો વધારો

કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને લ્હાણી આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરાયો DAનો વર્તમાન દર મૂળભૂત પગારના 164 ટકાથી વધારીને 189 ટકા કરવામાં આવ્યો છે નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે મોદી સરકારે લ્હાણી કરી છે. આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને પાંચમાં પગાર પંચ અને છઠ્ઠા […]

મોદી સરકાર લાવી રહી છે નવી યોજના, હવે જેટલા પૈસા ભર્યા હશે એટલી જ વીજળી મળશે

નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરે તે હેતુસર હવે મોદી સરકાર પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ સમગ્ર દેશમાં જ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉર્જા મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી છે કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા સૂચના આપે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ […]

મોદી સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યું પેકેજ મોદી સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ચોમાસુ સત્રના પાંચમાં દિવસે પણ પેગાસસ મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે. હવે સરકારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code