1. Home
  2. Tag "modi government"

મોદી સરકારે CDSના પદ પર નિયુક્તિના નિયમોમાં કર્યા મોટા ફેરફાર  

CDSના પદ પર નિયુક્તિના નિયમોમાં ફેરફાર મોદી સરકારે કર્યા બદલાવ ત્રણેય સેનાના પ્રમુખ કરશે પ્રેસ કોન્ફરન્સ દિલ્હી:કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદ પર નિમણૂક માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.સીડીએસના પદ માટે લાયક અધિકારીઓના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરતા સંરક્ષણ મંત્રાલયે મંગળવારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે હેઠળ નેવી અને એર ફોર્સમાં […]

ડીજીટલ ઈન્ડિયાઃ સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ લાવવાની મોદી સરકારની તૈયારીઓ

નવી દિલ્હીઃ ડીજીટલ ઈન્ડિયા હેઠળ મોદી સરકાર ઘણા સમય પહેલા UPI લાવી હતી, પરંતુ હવે મોદી સરકારે બીજી મોટી તૈયારી છે. હવે સરકાર તમામ ઈ-કોમર્સ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે પોતાનું પ્લેટફોર્મ (સરકારી ઈકોમર્સ પ્લેટફોર્મ) પણ લાવી રહી છે, હવે દેશની જનતાની સરકારી વિકલ્પ મળશે. જેથી વપરાશકારોને સારી અને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહેશે. સરકારે […]

દેશના 16 હાઈવે અને 9 એક્સપ્રેસ-વે ઉપર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજુરી

નવી દિલ્હીઃ ભારે ઉદ્યોગ મંત્રાલયે ફેમ ઈન્ડિયા સ્કીમના તબક્કા-II હેઠળ 16 હાઈવે અને 9 એક્સપ્રેસવે પર 1576 ઈવી ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે. હાઇવેની બંને બાજુએ દર 25 કિમી પર ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન અને હાઇવેની બંને બાજુએ દર 100 કિમી પર લાંબી રેન્જ/હેવી ડ્યુટી ઇવી માટે ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરવાનું […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે 17 હજાર ભારતીયોને બહાર કઢાયાં

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ સૈન્ય કાર્યવાહી કરી છે. તેમજ યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવમાં રશિયન સૈન્યએ બોમ્બ મારો ચલાવીને વિનાશ વેર્યો છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયઓને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન યુક્રેનમાંથી અત્યાર સુધીમાં લગભગ 17 હજાર જેટલા ભારતીયોને નીકાળવામાં આવ્યા હોવાનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત […]

આઠ હજાર જેટલા ભારતીય નાગરિકોએ યુક્રેન છોડ્યુઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ યુક્રેન સંકટને લઈને જમીન ઉપર સ્થિતિ ઘણી જટીલ છે. હાલત ચિંતાજનક છે પરંતુ અમે તમામ પડકારો છતા તમામને પરત લાવવા સક્ષમ છીએ. તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, મહારે દ્વારા એડવાઈઝરી જાહેર કર્યા બાદ લગભગ 8 હજાર જેટલા ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચુક્યાં છે. દરમિયાન પૂર્વ […]

હવે મોદી સરકાર આ સેક્ટરના કાયદામાં કરશે ફેરફાર, આ સેક્ટરમાં આવશે તેજી

નવી દિલ્હી: મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી અનેક કાયદાઓ તેમજ નિયમોમાં ફેરફાર કરી રહી છે ત્યારે હવે ચા-કોફી અને મસાલા સેક્ટર સાથે જોડાયેલા કાયદાઓમાં પણ મોદી સરકાર ફેરફાર કરવા જઇ રહી છે. સરકારના આ પગલાંથી આ ત્રણેય સેક્ટરમાં તેજીનો માર્ગ મોકળો બનશે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદી સરકાર ચા કોફી તેમજ મસાલાઓ સાથે જોડાયેલા અમુક […]

હવે માત્ર એક ડોક્યુમેન્ટથી તમામ કામકાજ પૂર્ણ થઇ જશે, સિંગલ Digital IDથી થશે કામ

હવે દરેક નાગરિક પાસે માત્ર સિંગલ ડિજીટ આઇડી હશે સિંગલ ડિજીટ સાથે દરેક ડોક્યુમેન્ટ્સ લિંક હશે હવે બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઇને ફરવાની જરૂર નહીં પડે નવી દિલ્હી: હવે દેશમાં તમારે કોઇપણ સરકારી કામકાજ માટે માત્ર એક જ આઇડી આપવાનું રહેશે. હવે તમારે આધાર, પાન કે લાયસન્સને વેરિફિકેશન માટે અલગ અલગ આઇડી આપવાની જરૂર રહેશે નહીં. […]

નવા વર્ષે ધરતીપુત્રોને મોદી સરકાર આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો કરશે જાહેર

નવા વર્ષે મોદી સરકાર અન્નદાતાઓને આપશે મોટી ભેટ 1 જાન્યુઆરીએ પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો જાહેર કરશે લાભાર્થીઓને આ માટેનો મેસેજ પણ મોકલવામાં આવ્યો છે નવી દિલ્હી: નવા વર્ષે ખેડૂતોને મોદી સરકાર તરફથી મોટી ભેટ મળવા જઇ રહી છે. પીએમ કિસાન યોજના હેઠળ 10માં હપ્તાની પ્રતિક્ષઆ કરી રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવાનો છે. પીએમ કિસાન […]

ઓરિફ્લેમ, ટપરવેર જેવી કંપનીઓની પિરામિડ સ્કીમ પર મોદી સરકારની રોક, આ હેતુસર લીધો નિર્ણય

નવી દિલ્હી: ગ્રાહકોની હિતની રક્ષાના હેતુસર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે Tupperware, Amway અને Oriflame જેવી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની પિરામિડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો અનુસાર, કંપનીના પ્રત્યક્ષ વિક્રેતાઓ જે સામાન કે સેવાઓનું વેચાણ કરે છે તે અંગેની ફરિયાદ માટે તેઓ જ જવાબદાર રહેશે. તે માટે, રાજ્ય સરકારો એક સિસ્ટમ […]

ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર લેશે નિર્ણય, રોકાણકારોની નિર્ણય પર નજર

ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય તેના પર જલ્દી જ નિર્ણય લેવા માટે મોદી સરકાર તૈયાર સંસદમાં તેને લઇને બિલ પણ થશે રજૂ નવી દિલ્હી: ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના 7 કરોડથી વધુ રોકાણકારો છે અને ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને નિર્ણય લે તેવી સંભાવના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સરકાર એક નિયમનકારી માળખું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code