1. Home
  2. Tag "Modi govt"

1.5 લાખ કરોડની ડીલ! મોદી સરકાર લાવી રહી છે ખતરનાક હથિયારો

ભારત સરકાર પોતાના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે આવનારા સમયમાં ઘણા મોટા કરાર કરવા જઈ રહી છે. મોદી સરકારે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષ પહેલા 4 મોટા સંરક્ષણ કરારોને અંતિમ સ્વરૂપ આપવાની યોજના બનાવી છે. માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતીય કાફલામાં ફાઈટર જેટ, સબમરીન, હેલિકોપ્ટર અને તોપોને સામેલ કરવા માટે 1.5 લાખ કરોડ […]

વેઝ એન્ડ મીન્સ એડવાન્સ ટુ ઈક્વિટીમાં રૂપાંતર કરીને FCIમાં રૂ.10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)માં નાણાકીય વર્ષ 2024-25માં કાર્યકારી મૂડી માટે રૂ. 10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી આપી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. આ વ્યૂહાત્મક પગલું ખેડૂતોને ટેકો આપવા અને ભારતના કૃષિ અર્થતંત્રને મજબૂત કરવા […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે પગલા લેવા મોદી સરકારને ચારેય પીઠના શંકરાચાર્યજીની અપીલ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તેમને દેશ જોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને સાધુ-સંતો અને મહંતોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ચારેય પીઠના શંકરાચાર્યજીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા […]

RSS ના કાર્યક્રમમાં હવે સરકારી કર્મચારીઓ ભાગ લઈ શકશે, મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા ઉપરના પ્રતિબંધને 58 વર્ષ બાદ હટાવ્યો છે. જો કે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવા મામલે દાવો […]

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુધારા ચાલુ રહેશે: ડો.જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે સવારે  નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં સતત ત્રીજી ટર્મ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે, અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે.” ડૉ. જીતેન્દ્ર સિંહે ફરી […]

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. […]

દેશમાં ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ હટાવ્યો નથી

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો હોવાની અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે, તા. 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે એ સમાચારોનું ખંડન કર્યું છે કે, જેમાં ડુંગળીની નિકાસ ઉપર લગાવેતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. […]

ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો, સરકારે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા […]

કોલસા અને લિગ્નાઈટની શોધખોળ યોજના ચાલુ રખાશે, મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ આજે 2021-22 થી 2025-26 સહ-સમય સુધી 15મા નાણાપંચ ચક્ર સાથે રૂ. 2980 કરોડના અંદાજિત ખર્ચ સાથે “કોલસા અને લિગ્નાઈટ યોજનાની શોધખોળ”ની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અંદાજે 1300 ચોરસ કિમી વિસ્તારને પ્રાદેશિક સંશોધન હેઠળ આવરી લેવામાં આવશે અને અંદાજે 650 ચોરસ કિમી વિસ્તારને […]

દેશમાં ચાલુ વર્ષે 260 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી, ખેડૂતોને રૂ. 47000 કરોડનો ફાયદો

નવી દિલ્હીઃ ચાલુ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2023-24 દરમિયાન ઘઉંની ખરીદી સરળતાથી આગળ વધી છે. ચાલુ સિઝનમાં 30મી મે સુધી ઘઉંની પ્રગતિશીલ ખરીદી 262 લાખ મેટ્રિક ટન (LMT) છે જે ગયા વર્ષની 188 LMT ની કુલ ખરીદીથી 74 LMT વધુ છે. આશરે રૂ. 47,000 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આઉટફ્લો સાથે ચાલી રહેલી ઘઉંની ખરીદીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code