વચગાળાનું બજેટ 2019: જાણો ક્યાં-ક્યાં મળી ટેક્સપેયર્સને ટેક્સમાં છૂટ
મોદી સરકારે વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને ખુશ કરવામાં કોઈ કોરકસર છોડી નથી. નાણાંપ્રધાન પિયૂષ ગોયલે શુક્રવારે બજેટ રજૂ કરતા ઘણાં મોટા એલાનો કર્યા છે. આની કરદાતાઓ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આવો જાણીએ કે સરકારે કેટલી અને કઈ-કઈ છૂટની ઘોષણા કરી છે. પાંચ લાખ સુધીની આવક, ટેક્સના ટેન્શનથી મુક્ત પાંચ લાખ સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે […]