1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

ધર્મ એક એવો તત્વ છે કે, જે બધા પર લાગુ થાય, એ સંપૂર્ણ દુનિયા માટે એક જ છેઃ મોહન ભાગવતજી

ધર્મમાં મતાંતરણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા થાય છે ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે, ધર્મની સૌને આવશ્યકતા છે બધા માને છે કે તે ભારત પાસેથી મળશે અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક  મોહનજી ભાગવત શનિવારે સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત યજ્ઞમાં […]

હિંદુ સમાજ એક થાય તો જ તે વિકાસ પામી શકે છેઃ મોહન ભાગવત

કેરળના પથનમથિટ્ટામાં ચેરુકોલપુઝા હિંદુ ધાર્મિક પરિષદ દ્વારા આયોજિત હિંદુ એકતા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, “એક સંયુક્ત સમાજ ખીલે છે, જ્યારે વિભાજિત સમાજ સુકાઈ જાય છે.” આરએસએસના વડાએ તમામ હિંદુઓને તેમની જાતિ, પ્રદેશ અથવા ભાષાને ધ્યાનમાં લીધા વિના એક માનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “હિંદુ બનવું એ “સ્વભાવ” છે જેમાં […]

વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મોહન ભાગવતએ લીધી મુલાકાત

અમદાવાદઃ આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ લોકકલ્યાણ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં  મોહનજી ભાગવતએ […]

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારમાં સ્વર્ગસ્થ સંઘ મહિલા અધિકારી ડો. ઉર્મિલા જામદારની યાદમાં આયોજિત પ્રવચનમાં ભાગવતે કહ્યું, “આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યા છીએ.” આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]

કેટલાક તત્વો ભારતનો વિકાસ નથી ઈચ્છતાઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતજીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે, જેથી વિકાસના માર્ગમાં અડચણો ઉભી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા તત્વોથી ડરવાની જરૂર નથી. તેમણે સંબોધનમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયનું ઉદાહરણ આપ્યું હતું. મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના […]

RSS શરૂઆતથી બંધારણ અનુસાર તમામ આરક્ષણોનું સમર્થન કરતું આવ્યું છેઃ મોહન ભાગવત

બેંગ્લોરઃ RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘ પરિવારે ક્યારેય કેટલાક જૂથોને આપવામાં આવેલી અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદની એક શૈક્ષણિક સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, સંઘનું માનવું છે કે આરક્ષણને જરૂર હોય ત્યાં સુધી લંબાવવું જોઈએ. આરએસએસના વડાએ જણાવ્યું હતું કે, “સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ આરક્ષણોનું સમર્થન કરી રહ્યું […]

નાગપુરમાં વરિષ્ઠ નાગરિકોના મેળાવડાને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહી આ વાત

RSSના વડા મોહન ભાગવતે નાગરિકોને કર્યું સંબોધન  સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે – મોહન ભાગવત  પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે – મોહન ભાગવત  દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે કારણ કે […]

ભારતના યુવાઓને લઈને મોહન ભાગવતનું નિવેદન,કહી આ મોટી વાત

દિલ્હી :ભારત દેશ કે જેની પાસે અત્યારે દુનિયાના સમગ્ર દેશો કલ્યાણની આશા રાખીને બેઠા છે.ત્યારે આ વાતને વધારે ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયાસ મોહન ભાગવતે કર્યો છે.હાલમાં દુનિયાના તમામ દેશો ભારત સાથે સારા સબંધો બનાવવા ઈચ્છે છે.ત્યારે દેશમાં આંતરિક સ્થિતિ કેવી હોવી જોઈએ અને દરેક ભારતીય કેવા હોવા જોઈએ તે વાત મોહન ભાગવતે બુધવારે પોતાના કાર્યક્રમ હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code