1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે બનેલી ફિલ્મ શતકનું ટ્રેલર જાહેર, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

મુંબઈ, 14 ફેબ્રુઆરી, 2026: The trailer of the film Shatak released રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે તૈયાર થયેલી ફિલ્મ શતકઃ રાષ્ટ્રીય સ્વયંસેવક કે 100 વર્ષ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર જાહેર થઈ ગયું છે અને માત્ર એક જ દિવસમાં 36,38,519 (છત્રીસ લાખ આડત્રીસ હજાર કરતાં વધુ) લોકો જોઈ ચૂક્યા છે. રાષ્ટ્ર […]

“માત્ર બ્રાહ્મણો જ નહીં, કોઈપણ જાતિનો કોઈપણ વ્યક્તિ સરસંઘચાલક બની શકે છે”: મોહન ભાગવત

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે 100 વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં RSS વડા પદ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય કે બ્રાહ્મણ હોય, તે સરસંઘચાલક બની શકે છે. ફક્ત બ્રાહ્મણ […]

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ […]

હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત

મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus “હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે” તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું […]

ધર્મ એક એવો તત્વ છે કે, જે બધા પર લાગુ થાય, એ સંપૂર્ણ દુનિયા માટે એક જ છેઃ મોહન ભાગવતજી

ધર્મમાં મતાંતરણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા થાય છે ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે, ધર્મની સૌને આવશ્યકતા છે બધા માને છે કે તે ભારત પાસેથી મળશે અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક  મોહનજી ભાગવત શનિવારે સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત યજ્ઞમાં […]

હિંદુ સમાજ એક થાય તો જ તે વિકાસ પામી શકે છેઃ મોહન ભાગવત

કેરળના પથનમથિટ્ટામાં ચેરુકોલપુઝા હિંદુ ધાર્મિક પરિષદ દ્વારા આયોજિત હિંદુ એકતા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, “એક સંયુક્ત સમાજ ખીલે છે, જ્યારે વિભાજિત સમાજ સુકાઈ જાય છે.” આરએસએસના વડાએ તમામ હિંદુઓને તેમની જાતિ, પ્રદેશ અથવા ભાષાને ધ્યાનમાં લીધા વિના એક માનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “હિંદુ બનવું એ “સ્વભાવ” છે જેમાં […]

વલસાડ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મોહન ભાગવતએ લીધી મુલાકાત

અમદાવાદઃ આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ લોકકલ્યાણ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતએ 2 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી. જ્યાં  મોહનજી ભાગવતએ […]

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે તાજેતરમાં ચેતવણી આપી હતી કે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારમાં સ્વર્ગસ્થ સંઘ મહિલા અધિકારી ડો. ઉર્મિલા જામદારની યાદમાં આયોજિત પ્રવચનમાં ભાગવતે કહ્યું, “આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યા છીએ.” આ અંગે ચિંતન કરતાં મોહન ભાગવતે કહ્યું […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code