છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત
હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન કહ્યું – 40 હજાર વર્ષથી પ્રત્યેક ભારતીયોનું DNA સમાન છે આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA […]