1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન કહ્યું – 40 હજાર વર્ષથી પ્રત્યેક ભારતીયોનું DNA સમાન છે આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA […]

અખંડ ભારતની જરૂરિયાતની RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે કરી હિમાયત, કહ્યું – હિંદુઓને હિંદુ રહેવું હોય તો અખંડ બનવું આવશ્યક

અખંડ ભારતની જરૂરિયાતની RSS વડા ડૉ. મોહન ભાગવતની હિમાયત જો હિંદુઓને હિંદુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું પડશે ભારત હિંદુસ્તાન છે અને હિન્દુ અને ભારતને અલગ કરી શકાય નહીં નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે અખંડ ભારતની જરૂરિયાતની હાકલ કરી હતી અને કહ્યું હતું […]

ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત

ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન આ સમારોહ દરમિયાન RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે: ડૉ. મોહન ભાગવત નવી દિલ્હી: ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત […]

લગ્ન માટે યુવાઓનું ધર્મ પરિવર્તન અયોગ્ય: RSS પ્રમુખ મોહન ભાગવત

લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને સંઘ પ્રમુખનું નિવેદન લગ્ન માટે ધર્મ બદલી હિંદુઓ ભૂલ કરી રહ્યા છે માતા-પિતાએ બાળકોને ધર્મનું મહત્વ સમજાવવું જોઇએ નવી દિલ્હી: લગ્ન માટે ધર્મ પરિવર્તનને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, લગ્ન જેવી વસ્તુઓ માટે યુવાઓનું ધર્મ પરિવર્તન એ અયોગ્ય છે. ધર્મના મહત્વ […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – ભારતમાં વસવાટ કરતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક

હિંદુ-મુસ્લિમો લઇને RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન ભારતમાં રહેતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક જ છે હિંદુ કોઇ સાથે દુશ્માનવટ નથી રાખતા નવી દિલ્હી: હિંદુ અને મુસ્લિમોને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસ્લિમોનો પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. સમજદાર મુસ્લિમ […]

જ્યાં સુધી ચીન પર નિર્ભરતા રહેશે ત્યાં સુધી ભારતે ઝુકવાનો વારો આવશે: સંઘ પ્રમુખ મોહન ભાગવત

75માં સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઇની એક સ્કૂલમાં ધ્વજવંદન કર્યું ચીન પરની નિર્ભરતા રહેશે ત્યાં સુધી તેને ઝુકવું પડશે મુંબઇ: આજે સમગ્ર ભારતમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. સ્વતંત્રતા દિવસના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે […]

RSS પ્રમુખના નિવેદન પર ઓવૈસીએ કહ્યું – નફરત એ હિન્દુત્વની દેન છે

મોહન ભાગવતના નિવેદન પર ઓવેસીએ જવાબ આપ્યો હિંસા અને હત્યા ગોડસેની હિન્દુત્વ વાળી વિચારધારા આ નફરત હિન્દુત્વને આભારી છે નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ વળતો પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, કાયરતા, હિંસા અને હત્યા કરવી ગોડસેની હિન્દુત્વ વાળી વિચારધારાનો હિસ્સો છે. આપને જણાવી […]

બધા જ ભારતીયોનું DNA એક જ છે: RSS પ્રમુખ મોહન ભાગવત

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું વકતવ્ય દેશના પ્રત્યેક નાગરિકનું DNA એક છે: મોહન ભાગવત પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય નવી દિલ્હી: મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયોનું ડીએનએ […]

RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત થયા કોરોનાથી સંક્રમિત તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્ટિપલમાં દાખલ કરાયા RSSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે અને દૈનિક ધોરણે કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ […]

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં કરાયા દાખલ 6 માર્ચના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code