1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

નાગપુરમાં વરિષ્ઠ નાગરિકોના મેળાવડાને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહી આ વાત

RSSના વડા મોહન ભાગવતે નાગરિકોને કર્યું સંબોધન  સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે – મોહન ભાગવત  પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે – મોહન ભાગવત  દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે કારણ કે […]

ભારતના યુવાઓને લઈને મોહન ભાગવતનું નિવેદન,કહી આ મોટી વાત

દિલ્હી :ભારત દેશ કે જેની પાસે અત્યારે દુનિયાના સમગ્ર દેશો કલ્યાણની આશા રાખીને બેઠા છે.ત્યારે આ વાતને વધારે ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયાસ મોહન ભાગવતે કર્યો છે.હાલમાં દુનિયાના તમામ દેશો ભારત સાથે સારા સબંધો બનાવવા ઈચ્છે છે.ત્યારે દેશમાં આંતરિક સ્થિતિ કેવી હોવી જોઈએ અને દરેક ભારતીય કેવા હોવા જોઈએ તે વાત મોહન ભાગવતે બુધવારે પોતાના કાર્યક્રમ હેઠળ […]

છત્તીસગઢઃ ધર્માંતરણ મુદ્દે RSSના વડા મોહન ભાગવત અને CM બધેલ સામ-સામે

નવી દિલ્હીઃ આરએસએસના વડા મોહન ભાગવત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ ધર્માંતરણના મામલે આમને-સામને આવી ગયા છે. મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે કહ્યું હતું કે, આપણા ભોળપણનો લાભ લઈને ઠગતા લોકોએ આપણે સાવધાન રહેવું જોઈએ. આ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ કહ્યું કે, છત્તીસગઢમાં ભાજપના શાસનમાં સૌથી વધારે ચર્ચ બન્યાં છે. સંઘના પ્રમુખે આ મામલે પૂર્વ […]

સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત

નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર […]

સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છેઃ સંતોષ યાદવજી

નાગપુરઃ પર્વતારોહી સંતોષ યાદવજીએ આરએસએસના વિજ્યાદશમી કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં દશેરાના કાર્યક્રમમાં સંધ દ્વારા કોઈ મહિલાને મુખ્ય અતિથી તરીકે બોલાવ્યાં હતા. બીજી તરફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ પ્રસંગ્રે સંતોષ યાદવજીએ જણાવ્યું […]

લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા ભૂગોળનું જ્ઞાન અને ઈતિહાસનું ગૌરવ જરૂરીઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ ભારતે અન્ય કોઈ દેશની નકલ કરવાનું ટાળવું જોઈએ, વિકાસ માટે ભારતે ભારત તરીકે જ રહેવું પડશે. જો ભારત અમેરિકા, રશિયા કે ચીન બનવાની કોશિશ કરશે તો તેને નકલ કહેવામાં આવશે. લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન અને ઈતિહાસનું ગૌરવ જરૂરી છે. તેમ આરએસએસના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું. ‘કનેક્ટિંગ વિથ […]

જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છેઃ મોહન ભાગવતજી

અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેના ઉદ્ઘાટનકર્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે બીજ વકતવ્ય આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતજીએ ‘સ્વાધીનતા’ […]

RSSના વડા મોહન ભાગવત શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. વડાપ્રધામ સહિત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ શનિવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ  પ્રવાસ મહત્વપૂર્ણ […]

અમદાવાદઃ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં 1248 મહાનુભાવો ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન આ વર્ષે તા. 11થી 13 માર્ચ દરમિયાન ગુજરાતના કર્ણાવતીમાં કરવામાં આવ્યું હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરજીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સંઘમાં અલગ અલગ પ્રકારની બેઠકો થતી હોય છે તેમાં સૌથી મોટી અને નિર્ણયની દ્રષ્ટ્રીએ સૌથી મહત્વપૂર્ણ બેઠક પ્રતિનિધિ સભા હોય છે. અગાઉ […]

છેલ્લા 40 હજાર વર્ષોથી દરેક ભારતીયોનું DNA સમાન છે: RSS પ્રમુખ મોહન ભાગવત

હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન કહ્યું – 40 હજાર વર્ષથી પ્રત્યેક ભારતીયોનું DNA સમાન છે આપણા પૂર્વજોએ અનેક બલિદાન આપ્યા છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતીયોના DNA […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code