આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે
અમદાવાદઃ આરએસએસના સરસંધચાલક મોહન ભાગવત તા. 23થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સંઘના કાર્યકરો તથા આગેવાનો સાથે મુલાકાત કરશે. બીજી તરફ મોહન ભાગવતજીની ગુજરાતની મુલાકાતને લઈને પોલીસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતજી તા. 23મીથી બે દિવસની રાજકોટની મુલાકાતે આવશે. તેઓ બે દિવસની મુલાકાતમાં પ્રચારકો […]