મંકીપોક્સના જીવતા વાયરસને શોધવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા – હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન
મંકીપોક્સના જીવતા વાયરસને વૈજ્ઞાનિકોએ શોધ્યો હવે ઈલાજ કરવામં અને રસી બનાવી થશે આસાન વૈજ્ઞાનિકોને મંકીપોક્સને લઈને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમે સંક્રમિત દર્દીઓના પરીક્ષણ માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી મંકીપોક્સ વાયરસને જીવતો શોધી કાઢ્યો છે. ઉલ્લેખીનય છે જીવતા વાયરસને બહાર કાઢવાટે વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી હતી, જે 14 […]