ગુજરાતમાં કોરોનાના વધુ 14,296 કેસ નોંધાયાઃ 157ના મોત
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ વધતા જાય છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14, 296 નવા કેસ નોંધાયા છે. જ્યારે 157 દર્દીના મોત થયા હતા. અને 6,727 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. કોરોનામાં મૃતાંક વધતો જાય છે આ સાથે જ રાજ્યમાં 8 દિવસમાં 1000થી વધુ દર્દીના મોત થયા હતા. રિક્વરી રેટ પણ ઘટીને 75.54 ટકા થયો […]