1. Home
  2. Tag "mortality"

ભારતે મેલેરિયાના કેસો અને સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી: WHO

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2024 માટે હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુકે સંસદ સંકુલમાં આ અઠવાડિયે મળેલી બેઠકમાં તમામ હિતધારકોએ અહેવાલના તારણોની ચર્ચા કરી હતી. આ મીટીંગે ભારતના સામુદાયિક આરોગ્ય […]

ટીબીને અટકાવવા અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા માટે સઘન ઝુંબેશ શરૂ કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં ટીબીને નાબૂદ કરવાની દિશામાં એક નિર્ણાયક પગલા તરીકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુખ્ય હિતધારકો સાથે મળીને 100 દિવસીય ટીબી નાબૂદી અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  જગત પ્રકાશ નડ્ડા 7 ડિસેમ્બરના રોજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી શ્રીમતી આરતી સિંહની હાજરીમાં હરિયાણાના […]

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી નજીક બિકાનેર-ગુવાહાટી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના છ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને નવ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આજે કેન્દ્રીય રેલવે મંત્રી ઘટના સ્થળની મુલાકાત લે તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં બિકાનેર-ગુવાહાટી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક […]

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

ભારત, અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધારે મોત કોરોના માટે અમેરિકાએ ચીનને ઠરાવ્યું જવાબદાર દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code