અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણને લીઘે મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદમાં સાત વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા , ડેન્ગ્યૂના 164 , ચિકનગુનિયાના 19 કેસ નોંધાયા, મ્યુનિને મચ્છરોના ઉપદ્રવની 26 હજાર ફરિયાદો મળી અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયા અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલો, મ્યુનિ.ના હેલ્થ કેન્દ્રો, ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઊલટી, સહિતના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યૂના 164 અને ચિકનગુનિયાના […]


