અમદાવાદમાં વરસાદી વાતાવરણમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યુ છે. શહેરમાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં રોગચાળો વધ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં અચાનક વધારો જોવા મળ્યો. જુલાઈ મહિનાના પ્રથમ 16 દિવસમાં જ મ્યુનિ.ના ચોપડે પાણીજન્ય બીમારીના […]