સુરેન્દ્રનગર જિલ્લાના રેશનીંગના દૂકાનદારોએ કમિશનના વિલંબ બાબતે આપ્યું આવેદનપત્ર
સુરેન્દ્રનગર, 10 માર્ચ, 2026: Representation for solving the problems of rationing shopkeepers જિલ્લાના રેશનિંગના દુકાનધારકોએ તેમની વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને કમિશન મોડું મળવા સહિતના મુદ્દે જિલ્લા પૂરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજુઆત કરી હતી. દુકાનદારોએ સરકારી કામગીરીમાંથી મુક્તિ અને સમયસર કમિશન ચૂકવવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 519 સસ્તા અનાજની દુકાનોના લાઇસન્સધારકો […]


