1. Home
  2. Tag "Mota Banav"

ભસ્મ આરતી દરમિયાન નિરાકારમાંથી અવતારમાં પરિવર્તિત થયેલા મહાકાલ

ઉજ્જૈનઃ કાર્તિક મહિનાના શુભ પ્રસંગે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શનિવારે સવારે 4 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ભક્તોને ભગવાન મહાકાલના દિવ્ય દર્શન થયા. મંદિરના દરવાજા ખુલતાની સાથે જ, પુજારીઓએ ગર્ભગૃહમાં બેઠેલા ભગવાન મહાકાલને પંચામૃત (દૂધ, દહીં, ઘી, ખાંડ અને ફળોનો રસ) થી અભિષેક કરીને તેમની પૂજા કરી. ત્યારબાદ બાબા મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવ્યો. શનિવારના ખાસ પ્રસંગે, […]

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રતિમા માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રીની જ નહીં, પરંતુ સ્વતંત્ર ભારતનો પાયો મજબૂત બનાવનાર એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણ માટેના સંકલ્પનું પણ […]

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ શ્રદ્ધાનો મહાન તહેવાર, છઠ પૂજા, શનિવારથી નહાય-ખાયેથી શરૂ થયો. આ ચાર દિવસીય તહેવાર ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર વિશ્વમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “ચાર દિવસીય છઠનો ભવ્ય તહેવાર આજે નહાય-ખાયેની પવિત્ર વિધિથી શરૂ થાય છે. બિહાર સહિત દેશભરના ભક્તોને […]

દુનિયામાં બધુ સારૂ નથી એમ બધુ ખરાબ પણ નથી

(પુલક ત્રિવેદી) રવિવાર રજાનો દિવસ હોય એટલે સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં રસોડા સાંજે બંધ જ હોય. એ દિવસે પણ રવિવાર હતો. અમદાવાદમાં પ્રગતિનગર પાસેની એક વૈભવી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે લોકોની ભારે ભીડ હતી. રેસ્ટોરન્ટના વેઇટિંગ રૂમમાં પણ લોકો તેમનો વારો આવવાની રાહ જોઈને બેઠા હતા. વેઇટિંગ રૂમ પાસેની પરસાળ અને રસ્તા વચ્ચેની જગામાં એક […]

સોશિયલ મીડિયા પોસ્ટ દૂર કરવા અંગેના સુધારેલા નિયમો 15 નવેમ્બરથી લાગુ પડશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મોને વધુ પારદર્શક, જવાબદાર અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થ માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021ના નિયમ 3(1)(D) માં સુધારા કર્યા છે. આ સુધારેલા નિયમો 15 નવેમ્બર 2025થી અમલમાં આવશે. નવા સુધારેલા નિયમો અનુસાર, હવે કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટ અથવા […]

છઠ પૂજા 2025 : ક્યારે શરૂ થશે ચાર દિવસીય છઠ મહાપર્વ, જાણો તિથિઓ

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ઉજવાતું છઠ મહાપર્વ હવે દેશના અન્ય રાજ્યો જેમ કે દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ધામધૂમથી મનાવવામાં આવે છે. સૂર્ય ઉપાસનાનો આ વિશિષ્ટ તહેવાર નહાય-ખાય થી શરૂ થઈને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી પૂર્ણ થાય છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં ચાર દિવસ ચાલનાર આ મહાપર્વ ક્યારે શરૂ થશે અને […]

શિયાળામાં પણ સ્ટાઇલિશ લુક: આ રીતે પસંદ કરો ગરમ વસ્ત્રો

સ્ટાઇલિશ લુક મેળવવા માટે માત્ર ટ્રેન્ડિંગ કપડાં પહેરવી પૂરતી નથી, પરંતુ તેને યોગ્ય રીતે સ્ટાઇલ કરવું પણ મહત્વનું છે. સામાન્ય રીતે છોકરીઓને ફેશનને ફોલો કરવું વધુ પસંદ હોય છે, પરંતુ શિયાળામાં લોકોનું સ્ટાઇલ પર ધ્યાન ઓછું રહે છે. પરંતુ એવું નથી, શિયાળા દરમિયાન પણ ગર્મ ફેબ્રિક અને વિવિધ પ્રકારના કપડાં પહેરીને તમે પોતાને સ્ટાઇલિશ બનાવી […]

શિયાળામાં શકરીયાની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બે વાનગીઓ ટ્રાય કરો

શિયાળાની ઋતુમાં શકરીયા ખાવું આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થલાઇન મુજબ, શકરીયામાં કેલોરી, કાર્બ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન A, વિટામિન C, મેગ્નેશિયમ, કોપર, વિટામિન B6, પોટેશિયમ અને નાયાસિન જેવા પોષક તત્વો હોય છે. સામાન્ય રીતે લોકો શકરીયાને ઉબાળીને ચાટ મસાલા અને લીમડાં સાથે ખાવાનું પસંદ કરે છે. તેમાં રહેલો ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ પેટના સ્વાસ્થ્ય માટે […]

મહેસાણામાં વાયુસેના દ્વારા પ્રથમવાર યોજાયો એર શો, સૂર્યકિરણ એરોબેટિક કરતબો બતાવ્યા

એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબોથી દર્શકો દંગ રહી ગયા, વાયુસેનાએ આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન સહિત આકર્ષક દિલધડક કરતબ દર્શાવાયા મહેસાણાઃ  ભારતીય વાયુસેના દ્વારા એર શો યોજવામાં આવ્યો હતો. વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે […]

અકસ્માતગ્રસ્ત પતિના ઈલાજ માટે શિક્ષિકા પત્નીએ વિદ્યાર્થીના ઘરમાં ચોરી કરી

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો બનાવ, પોલીસે શિક્ષિકાના ઘરમાંથી ચોરીના દાગીના સહિત રૂ 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપી મહિલા વિદ્યાર્થીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હતી અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં શાશ્વત મહાદેવ નામના ફ્લેટમાં 10 તોલા સોનાના દાગીના અને રોકડ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પોલીસે ખાનગી સ્કૂલની શિક્ષિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code