1. Home
  2. Tag "Movement"

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન

ગાંધીનગરઃ મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કર્મચારીઓની લડત છેલ્લા 66 દિવસથી ચાલી રહી છે. છતાં સરકાર કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. આથી હવે કોંગ્રેસે પણ સફાઈ કામદારોની લડતને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગરમાં અનશન પર બેઠા હતા. અને આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. […]

યુક્રેન સરહદ ઉપર રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળી, સેટેલાઈટ તસ્વીરો સામે આવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલાત ચિંતાજનક બની રહ્યાં છે. રશિયાની સેનાની ગતિવિધીઓ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે, યુદ્ધ હવે દૂર નથી. સેટેલાઈઝ તસ્વીરોમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. યુક્રેનની સીમા પાસે રશિયા પોલીસની મુવમેન્ટ વધી ગયા છે. અહીં બખતરબંધ વાહન, તોપ, ટેન્ક અને સૈનિકો સતત વધી રહ્યાં છે. […]

રાજ્યના સરકારી તબીબોના પ્રશ્નો ઉકેલવાનો નિર્ણય છતાં અમલવારી નહીં, ફરી આંદોલનના એંધાણ

અમદાવાદઃ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સહિતમાં ફરજ બજાવતા તબીબોના પડતર પ્રશ્નોના ઉકેલનો આદેશ થવા છતાં અમલવારી નહી થતાં તબીબોમાં સરકાર સામે અસંતોષ વ્યાપ્યો છે.  તેના વિૅરોધમાં મહારેલી સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.. તબીબોએ પોતાના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને આગામી સમયમાં અમલવારી નહી થાય તો  તા. 13મી  ડિસેમ્બરના રોજ હડતાલ અને સામુહિક […]

કૃષિ કાયદાના વિરોધ દરમિયાન ખેડૂતોના મોત અંગે સરકાર પાસે નથી કોઈ રેકોર્ડઃ કૃષિ મંત્રી

દિલ્હીઃ રાજધાની દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. તેમ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં જણાવ્યું હતું. વિપક્ષ દ્વારા મૃતક ખેડૂતોના પરિવારને આર્થિક વળતર આપવાના પ્રશ્ન પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર પાસે ખેડૂતોના મૃત્યુનો કોઈ રેકોર્ડ ન હોવાથી આર્થિક સહાય આપવાનો પ્રશ્ન જ […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

ત્રણેય કૃષિ કાયદા સંસદમાં પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ રાકેશ ટિકૈતે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગુરુ નાનક જયંતિના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાત બાદ તમામ મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કાયદો પાછો ખેંચવા મુદ્દે ખેડૂતોના આંદોલનમાં મોખરે રહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે માત્ર જાહેરાતથી કંઈ થશે નહીં, જ્યાં સુધી આ કાયદા સંસદમાં રદ નહીં થાય […]

દિલ્હીઃ PM મોદીએ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની કરી જાહેરાત, આંદોલન ખતમ કરવા ખેડૂતોને અપીલ

દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી અને લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) અને ઝીરો બજેટ ફાર્મિંગની ભલામણ કરવા માટે બહુપક્ષીય સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ગુરુ નાનક દેવજીના દેવ દિવાળી અને પ્રકાશ પર્વના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે ​​અહીં કહ્યું હતું કે તેઓ […]

આંગણવાડી અને આશા વર્કરના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી ડિસેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન

ભાવનગરઃ ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તમામ જિલ્લાઓમાંથી  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતા આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદપત્ર પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 1લી ડિસેમ્બર સુધી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક […]

પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરાવવા મહિલાઓ મેદાનમાં ઉતરી, આંદોલનની ઉચ્ચારી ચીમકી

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછીમારી કરતા માછીમારોનું પાકિસ્તાની મરિન સિક્યુરિટી એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના અનેકવાર સામે આવે છે. હાલ પણ પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જ 350થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. દરમિયાન આ માછીમારોને મુક્ત કરાવવા માટે હવે મહિલાઓ મેદાને પડી છે. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ પાકિસ્તાનની જેલમાં બંધ […]

રાસાયણિક ખાતરમાં તોતિંગ ભાવ વધારા સામે કોંગ્રેસ ગામેગામ આંદોલન કરશે

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંધવારી પણ વધતી જાય છે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસનાને પહોંચ્યા છે, ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતાં ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યો છે, આ ભાવ વધારા ના પગલે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગણવામાં આવી રહ્યું છે અને આવો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code