1. Home
  2. Tag "Movement"

પાર્ટ ટાઈમ અધ્યાપકો વર્ષો જુના પ્રશ્નો નહીં ઉકેલાતા 28 એકટોબરથી આમરણાંત ઉપવાસ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો અને સંગઠનોએ પોતાના પડતર પ્રશ્નો લઈને લડત આરંભી હતી. જેમાં સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો છે. સમાધાન થઈ જતાં લડત પાછી ખેંચવામાં પણ આવી છે. જ્યારે રાજ્યની કોલેજોમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે સરકારે મચક ન આપતા પાર્ટ […]

હાઈવે બનાવવાના ખર્ચની વસુલાત થઈ હોવા છતાં ટોલટેક્સ ઘટાડાતો નથી, ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં હાઈવે પર ટોલટેક્સ બુથોમાં વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ હાઈવે બાકી નથી કે જ્યાં ટોલટેક્સ લેવામાં આવતો નહોય. એટલું નથી રોડ બનાવવાનો ખર્ચની પૂરેપુરી વસુલાત થઈ ગયા બાદ પણ ટોલટેક્સ ઘટાડવામાં આવતો નથી. આથી ટ્રાન્સપોર્ટરોએ વિરોધ કરવાનું એલાન કર્યું છે. આ અંગે સપ્તાહમાં  અમદાવાદ ખાતે અને ત્યારબાદ મુંબઈ ખાતે એક બેઠક […]

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પ્રશ્નનું નિરાકરણ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. અને ચૂંટણીની જાહેરાત કદાચ આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે ભાજપની સરકાર સામે વિવિધ કર્મચારી મંડળો, ખેડુતો, નિવૃત આર્મી જવાનો, સહિતના આંદોલનો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. કર્મચારીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવા મક્કમ […]

ગાંધીનગરમાં નિવૃત આર્મી જવાનોનું આંદોલન, પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

ગાંધીનગરઃ  ગુજરાતના નિવૃત આર્મી જવાનો અને તેમના પરિવારો દ્વારા પોતાની વિવિધ માગણીઓ લઈને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર નજીક ચીલોડા ખાતે પડતર માંગણીઓને લઇને એકઠા થયેલા માજી સૈનિકો પૈકી 72 વર્ષના નિવૃત જવાનનું આકસ્મિક અવસાન થતાં હવે માજી સૈનિકો છેક સુધી લડી લેવાના મૂડમાં આવી ગયા છે. જેનાં પગલે બુધવારે માજી સૈનિકોએ […]

રાજ્ય સરકારના મંત્રીઓ આંદોલનકારી કર્મચારી મંડળોને સમજાવી રહ્યા છે, પણ તેઓ માનતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. બીજીબાજુ સરકારના વિવિધ કર્મચારી મંડળોએ પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારના મંત્રીઓએ કર્મચારી મંડળોના અગ્રણીઓને આંદોલન સમેટી લેવા સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ કર્મચારી મંડળના અગ્રણીઓ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા […]

ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનથી સરકાર બની ચિંતિત, પ્રશ્નો ઉકેલવા 5 મંત્રીઓની કમિટી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જુદા જુદા કર્મચારી યુનિયનો, મંડળોએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવ્યું છે. ચૂંટણી ટાણે કર્મચારીઓની નારાજગી સરકારને પોસાય તેમ નથી. દરમિયાન વડાપ્રધાને પણ તાજેતરમાં ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠકમાં કર્ચારીઓના પ્રશ્ને ત્વરિત ઉકેલ લાવવાની સુચના આપી હતી. આથી સરકારે રાજ્યમાં થઈ […]

અલ-ઝવાહિરીની તમામ મુવમેન્ટ ઉપર હતી CIAની નજર, “ઘા”એ ચઢતા થયો શિકાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી હવાઈ હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ અલ-ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. ગુપ્તચર વિભાગને ઝવાહીર કાબુલ સ્થિત પોતાના મકાનમાં પરિવાર સાથે છુપાયો હોવાની માહિતી મળી હતી. બાઈડને આ કાર્યવાહીની ગત અઠવાડિયાએ મંજૂરી આપી […]

અમદાવાદ મ્યુનિ.સ્કુલ બોર્ડના શિક્ષકો પેન્શન સહિતના વણઉકેલ્યા પ્રશ્નો સામે લડતનું રણશિંગુ ફૂંકશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ પેન્શન સહિતના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આંબેડકર જ્યંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો સારંગપુર ખાતેની પ્રતિમા પાસે એકઠા થઈ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા શિક્ષકોને પોલીસે અટકાવ્યા હતા. અમદાવાદ શહેરના સારંગપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મ્યુનિના શિક્ષકોએ ભેગા થઈ બેનર સાથે પડતર પ્રશ્નોને લઈને વિરોધ […]

ઈજનેરી કોલેજના અધ્યાપકો 14 એપ્રિલથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત શરૂ કરશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો જુના પેન્શનની યોજના લાગુ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત આપવાનું નક્કી કર્યું છે. વર્ષ 2005થી ભરતી થયેલા અધ્યાપકોને જુની પેન્શન યોજના લાગુ પડતી નથી. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ હવે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ પેન્શન સહિત વિવિધ […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના આંદોલનને કોંગ્રેસે આપ્યુ સમર્થન

ગાંધીનગરઃ મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઇ કર્મચારીઓની લડત છેલ્લા 66 દિવસથી ચાલી રહી છે. છતાં સરકાર કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. આથી હવે કોંગ્રેસે પણ સફાઈ કામદારોની લડતને ટેકો આપ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સફાઈ કામદારોના પ્રશ્ને ગાંધીનગરમાં અનશન પર બેઠા હતા. અને આ પ્રશ્નને વિધાનસભામાં ઉઠાવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code