1. Home
  2. Tag "Movement"

ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે

અમદાવાદઃ ગુજરાતના 17 હજાર જેટલાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. રેશનીંગની દુકાનદારોના પ્રશ્નો એવા છે. કે,  એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. આ […]

રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ગુજરાતમાં ભાજપને આઠ બેઠકો પર હરાવીશુઃ પી ટી જાડેજા

અમદાવાદઃ રાજકોટમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને હટાવવાની માંગણી ન સંતોષોતા આદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે હવે રાજકોટમાં રૂપાલાને હરાવવાના થપથ લેવાની સાથો સાથે સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સહિતી આઠ બેઠકો પર હરાવાની પણ રણનીતિ તૈયાર કરીને તેનો અમલ શરૂ કરી દીધો છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાએ શનિવારે સંકલ્પ જાહેર કરતા કહ્યું હતું કે, અમારો […]

ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પગારની વિસંગતતાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રર્શ્નોના ઉકેલ માટે સરકાર સામે જ મોરચો માંડ્યો છે. ત્યારે હવે ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પણ ફિક્સ પગારમાં વધારા કરવાની માગણીના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ કૂલપતિને આવેદનપત્ર આપીને ફિક્સ પગારમાં વધારો કરવાની માગ કરી હતી. ગુજરાતની […]

ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યાં રાજ્યભરના આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પણ પોતાની પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાંયો ચડાવી છે. અધિકારીઓએ આરટીઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. હવે 29મી ફેબ્રુઆરીએ  ટેક્નિકલ અધિકારીઓ કચેરી શરૂ થયાના […]

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

રાજકોટઃ રાજયનાં એસ.ટી. કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉલેક માટે  ફરી એકવાર લડત શરૂ કરી છે.  સૌરાષ્ટ્ર વિવિધ એસટી ડેપો પર એસટી કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. ગુરૂવારે પણ રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિત રાજયભરમાં વિભાગીય કચેરીઓ સામે એસટી કર્મચારીઓએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જુનાગઢમાં પણ  એસટીની વિભાગીય કચેરી સામે […]

ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન, અધ્યાપકો મંગળવારે પરિવાર સાથે ધરણાં કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા ગત.તા 16 ઓક્ટોબરથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબા, ધરણાં, સૂત્રોચ્ચાર તથા ભજન […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માંડ્યો મોરચો

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જો કે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પરિણામના આધારે ગ્રાન્ટ કાપના જે નિયમો હતા તે હટાવી લીધા છે. પરંતુ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી આ ઉપરાંત શિક્ષકોને બઢતી, પગાર ધારણે અને કાયમી […]

એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

હાલમાં એન્ટાર્કટિકામાં જે સ્થિતિ બની રહી છે તેને લઈને વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાય છે. સ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકામાં આ વખતે રેકોર્ડ બ્રેક બરફ પીગળ્યો છે. જો કે દર વર્ષે ત્યા બરફ પીગળે છે પણ આ વર્ષે જે પ્રમાણમાં બરફ પીગળ્યો છે તે ચિંતાનો વિષય છે. આ વખતે જે પ્રમાણે બરફ પીગળ્યો છે તે 45 […]

અદાણી મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરી

અમદાવાદ, 27 માર્ચ,૨૦૨૩: ભારતના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક એવા અદાણી મુન્દ્રાપોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરીને નોંધપાત્ર સિદ્ધિ તાજેતરમાં હાંસલ કરી છે. અદાણી પોર્ટસ માટે આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેણે અદાણી પોર્ટસના 39 જહાજની હિલચાલના અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે. આ સિદ્ધિ પોર્ટની કાર્યક્ષમતા, ક્ષમતા અને કાર્ગોના વિશાળ જથ્થાને હેન્ડલ કરવાની ક્ષમતાને […]

અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code