ગુજરાતમાં રેશનિંગના દુકાનદારો લોકસભાની ચૂંટણી બાદ સરકાર સામે આંદોલન કરશે
અમદાવાદઃ ગુજરાતના 17 હજાર જેટલાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. રેશનીંગની દુકાનદારોના પ્રશ્નો એવા છે. કે, એડવાન્સ જથ્થાની પરમિટ સમયસર જનરેટ થતી નથી. એક જિલ્લામાં ફૂડ સેફ્ટીની તપાસણીમાં ફેઇલ થયેલો જથ્થો અન્ય જિલ્લામાં પાસ કરાવી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં-ચોખામાં નિયત વજન મળતું નથી. આ […]