1. Home
  2. Tag "mp"

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે

દિલ્હી: દેશના પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે.આ પહેલા શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી, જેમાં ચૂંટણી […]

મધ્યપ્રદેશની સરકારનો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય- સરકારી નોકરીમાં આપશે મહિલાઓને 35 ટકા આરક્ષણ

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારએ મહિલાઓ માટે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે હવે 35 ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ રહેશે. શિવરાજના નિર્ણ પછી, જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક સૂચના જારી કરી છે. એટલે કે, હવે મહિલાઓને સીધી […]

મધ્યપ્રદેશઃ પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવા ફિલ્મી પ્લોટ ઘડ્યો હતો

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં યુવકની ગુમ થવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા યુવકની છ મહિના પહેલા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી પત્ની અને પ્રેમીએ ફિલ્મ સ્ટાર અજય દેવગનની સસ્પેન્સ થ્રીલર ફિલ્મના પ્લોટના આધારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, […]

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે 10 જિલ્લા હજુ પણ તરસ્યાં, ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 8% ઓછો વરસાદ થયો છે, પરંતુ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સરેરાશ કરતાં 15% વધુ વરસાદ થયો છે. આમ એમપીમાં સામાન્ય કરતાં 4% વધુ વરસાદ નોંધાયો છે. આમ છતાં એમપીના 10 જિલ્લા હજુ પણ તરસ્યા છે. આ 10 જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં […]

દેશમાં 2019 થી 2021 સુધીમાં 13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ,MP ટોચ પર

ભોપાલ:2019 અને 2021 વચ્ચેના ત્રણ વર્ષમાં દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. તેમાંથી મોટાભાગના મધ્યપ્રદેશના હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળ આ મામલે બીજા સ્થાને છે, જ્યાં આ બે વર્ષમાં સૌથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2019 અને 2021 […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

  ભોપાલઃ- રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે, જાણકારી પ્રમાણે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અટલ બિહારી ટ્રિપલ આઈટીએમ પહોંચ્યા. તેઓ અહીં સંસ્થાના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયવિલાશ પેલેસ પહોંચ્યા અને પહેલા હેન્ડલૂમ્સ સાથે ગેલેરી, મ્યુઝિયમ જોયું અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરી. તેમજ મહેલમાં હાજર વિદ્યાર્થીઓ અને […]

મધ્યપ્રદેશ સરકારે ખેડૂતો માટે વાર્ષિક સહાયની રકમમાં કર્યો વધારો – હવે 4 હજાર નહી પરંતુ 6,000 અપાશે

મધ્યપ્રદેશની સરકાર ખેડૂતોને વ્હારે આવી સહાય રાશિ 4 હજારથી વધરાનીને 6 હજાર કરી ભોપાલઃ- દેશની સરકાર સતત ખેડૂતો માટે સહાય યોજના આપી રહી છએ ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે વિતેલા દિવસને મંગળવારે  ખેડૂતો માટે ખાસ નિર્કણય લીધો હતો જાણકારી અનુસાર  કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વધારી હતી. ખેડૂતોને સહાય રુપે પહેલા 4000 રૂપિયા […]

બ્રિટનઃબોરિસ જોનસનનું સાંસદ પદ પરથી રાજીનામું,જાણો શું છે કારણ?

દિલ્હી :બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ એક સંસદીય સમિતિએ કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જે લોકડાઉનનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું, પરંતુ જોનસને આ મામલે સંસદને ગેરમાર્ગે દોરી હતી, તેણે હાઉસ ઓફ […]

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરી જાહેરાત

એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ PM મોદીએ દુખ વ્યક્ત કર્યું કેન્દ્રની સરકારે મૃતકોના પરિવાર માટે વળતરની કરી જાહેરાત ભોપાલ- આજે સવારે મધ્યપ્રદેશમાં બસ જાણે કોળનો કોળીયો બની હતી,મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં પુલ પરથી બસ પડી જતાં 15 લોકોના મોતના સમાચાર હતા જો કે હવે મૃતકઆંક વધીને  22 થયો  છે.આ ઘટનાને લઈને પીએમ મોદી, […]

MP: પ્રવાસીઓ ભરેલી બસ પુલ પરથી નદીમાં ખાબકતા સર્જાયેલી દુર્ઘટનામાં 15ના મોત

ખરગોન: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ 50 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થવાની શકયતા છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code